1. Home
  2. Tag "rojagar mela"

30મી નવેમ્બરે પીએમ મોદી 50 હજારથી વધુ નિમણૂક પત્રોનું કરશે વિતરણ – આ વર્ષનો હશે છેલ્લો રોજગાર મેળો

દિલ્હી – આ વર્ષનો  છેલ્લો રોજગાર મેળો 30 નવેમ્બરના રોજ યોજવા જઈ  રહ્યો છે ,છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા રોજગાર મેળા દ્વારા અત્યાર સુધીમાં દેશભરના લાખો યુવાનોને રોજગાર મળ્યો છે. આગામી રોજગાર મેળાનું આયોજન 30મી નવેમ્બરે કરવામાં આવશે પ્રાપ્ત માહિતી મુજબ આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 50 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપશે. પીએમ મોદી 30 નવેમ્બરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code