સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને ગુલાબના ફુલોનો શણગાર કરાયો
દાદાને હીરા જડિત મુગટ પહેરાવાયો હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરાયુ દાદાના સિલ્કના વાઘા પર ફૂલની ડિઝાઈન અને જરદોશી વર્કનો ઉપયોગ બોટાદઃ યાત્રાધામ સાળંગપુરમાં આજે પોષી પુનમના દિને કષ્ટભંજન હનુમાનજીને ગુલાબના ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને સિલ્ક વાધા પર ફુલોની ડિઝાઈન તેમજ હીરા જડિત મુંગટ પહેરાવાયો હતો. આજે સવારથી દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો […]