1. Home
  2. Tag "rte"

અમદાવાદમાં RTEમાં ખોટા દસ્તાવેજોને આધારે પ્રવેશ લેનારા વાલીઓ સામે તપાસ

વાલીઓએ 1.50 લાખથી વધુ આવક હોવા છતાંયે RTEમાં બાળકને પ્રવેશ અપાવ્યો, 150 વાલીઓને જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ પાઠવી, વાલીઓ સામે પોલીસ ફરિયાદ સુધીના પગલાં લેવાશે અમદાવાદઃ શહેર અને જિલ્લામાં આર્થિકરીતે નબળા હોય એવા પરિવારના બાળકોને તેના ઘર નજીકની ખાનગી શાળાઓમાં સરકાર દ્વારા પ્રવેશ અપાવવામાં આવે છે. ખાનગી શાળાઓમાં નિયત કરેલી ફી સરકાર દ્વારા શાળાઓને આપવામાં આવે […]

RTEમાં બાળકોના પ્રવેશ માટે વાલીઓની વાર્ષિક આવક 1.50 લાખથી વધારી 2.50 લાખ કરવા માગ

અમદાવાદઃ ગરીબ પરિવારના બાળકોના શિક્ષણ માટે ખાનગી શાળાઓમાં કેટલી બેઠકો અનામત રાખવામાં આવે છે, અને રાઈટ ટુ એજ્યુકેશન યાને આરટીઈ હેઠળ સરકાર દ્વારા અરજીઓ મંગાવીને જરૂરી આવકના પુરાવા તપાસીને ગરીબ પરિવારના બાળકોને તેમના ઘરની નજીકની ખાનગી શાળાઓમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. ગરીબ પરિવારના બાળકોની ફી ખાનગી શાળાઓને સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આરટીઈમાં પ્રવેશ માટે […]

ગુજરાત સરકારે RTE અંતર્ગત ખાનગી શાળાઓને 5 વર્ષમાં 2334 કરોડ ચૂકવ્યા

અમદાવાદઃ ગરીબ પરિવારોના બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી શકે તે માટે રાઈટ ટૂ એજ્યુકેશનનો કાયદો અમલમાં છે. અને ખાનગી શાળાઓમાં ગરીબ પરિવારોના બાળકો માટે કેટલીક બેઠકો રિઝર્વ રાખવામાં આવે છે. અને સરકાર દ્વારા અરજીઓ મંગાવીને આવકના પુરાવા તપાસીને બાળકોને ખાનગી સ્કુલમાં પ્રવેશ માટેની ભલામણ કરવામાં આવે છે. અને ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનારા ગરીબ બાળકોની ફી […]

ગુજરાતઃ RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં વધુ 1353 બાળકોને પ્રવેશ અપાયો

અમદાવાદઃ RTE ACT-2009 હેઠળ રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં વધુ 1 હજાર 353 બાળકોને પ્રવેશ અપાયો છે. RTEના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ 3જી જૂન, 2024 સુધીમાં સંબંધિત શાળામાં રૂબરૂ જઈને જરૂરી આધાર પુરાવા રજૂ કરી પ્રવેશ મેળવવાનો રહેશે. RTE ACT-2009ની કલમ 12.1.(C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં […]

ગુજરાતમાં RTEની ખાલી રહેલી 5873 જગ્યાઓ માટે પ્રવેશના ત્રીજો રાઉન્ડનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં આરટીઈ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ માટેની પ્રક્રિયા દરમિયાન બે રાઉન્ડના અંતે ખાલી પડેલી 5873 બેઠકો માટે ત્રીજા રાઉન્ડની કાર્યવાહીનો પ્રારંભ કરાયો છે. ત્રીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુન: પસંદગી કરવાની વાલીઓને તક અપાઈ છે. વાલીઓ આજથી તા.  26 મે સુધી આરટીઈના પોર્ટલ પર જઈને શાળાઓની પુન: પસંદગી કરી શકશે. પ્રથમ બે […]

ગુજરાતમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં કુલ 39,979 બાળકોને ધોરણ-1માં પ્રવેશ અપાયો

ગાંધીનગરઃ રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ અંતર્ગત  બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરાયા છે. રાજ્ય સરકારનાં સઘન પ્રયાસોના પરિણામે વાલીઓમાં જાગૃતિ આવી છે. આગામી શૈક્ષણિક વર્ષ 2024-25  માટે કુલ- 2,35,387 અરજીઓ ઓનલાઈન કરાઈ હતી. જેમાંથી 1,72,675 અરજીઓ માન્ય […]

આરટીઈનો પ્રથમ રાઉન્ડ સોમવારે જાહેર થશે, ફાળવેલી શાળામાં 5 દિવસમાં પ્રવેશ લઈ લેવો પડશે

રાજકોટઃ રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવે છે. RTE હેઠળ પ્રવેશ મેળવનારા બાળકોને ખાનગી શાળાઓમાં ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવતી હોય છે. રાજકોટ શહેરમાં RTE હેઠળ ધો.1માં પ્રવેશ લેવા માટે ફોર્મ ભરાયા હતા જેનો પ્રથમ રાઉન્ડ તારીખ 15 એપ્રિલને સોમવારે જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને […]

ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે 44000 જગ્યા સામે 2.35 લાખ ફોર્મ ભરાયા

ગાંધીનગર:  રાજ્યમાં આરટીઈ અંતર્ગત આર્થિકરીતે નબળા હોય એવા વાલીઓના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવે છે. જેમાં ખાનગી શાળાઓમાં વાલીઓએ કોઈ ફી ચુકવવી પડતી નથી, રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટેની કાર્યવાહીનો 14 માર્ચથી પ્રારંભ થયા બાદ 30 માર્ચના રોજ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ છે. ફોર્મ ભરવાની કાર્યવાહી સાથે જ […]

RTE અંતર્ગત અપાતા પ્રવેશમાં વાલીઓની આવક મર્યાદા વધારવા શાળા સંચાલક મંડળની માગ

અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ  હેઠળ ગરીબ પરિવારોના બાળકોને ખાનગી શાળાઓમાં 25 ટકાના રિઝર્વ ક્વાટામાં પ્રવેશ આપવામાં આવે છે. રાજ્ય સરકારે ગરીબ પરિવારના વાલીની આવકનું જે ધારધારણ નક્કી કર્યું છે. એમાં ગ્રામ્ય વિસ્તારોમાં વાલીની આવક વાર્ષિક 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ છે. એટલે વાલીઓની આવક મર્યાદા થોડી વધારવામાં આવે તેવી શાળા સંચાલક […]

અમદાવાદમાં RTE હેઠળ ચાર સ્કુલોમાં 308 બાળકોને વાલીઓએ ખોટી આવક બતાવીને પ્રવેશ અપાવ્યો

અમદાવાદઃ શહેરમાં આરટીઈ હેઠળ ઓછી આવક હોય તેવા વાલીઓના બાળકોને ખાનગી શાળાઓમાં સરકાર દ્વારા પ્રવેશ અપાવવામાં આવે છે. અને આવા બાળકોની ફી પણ સરકાર ભરે છે. શહેરના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અરજીઓ મંગાવીને વાલીઓની આવકના જરૂરી દસ્તાવેજો ચકાસીને બાળકોને પ્રવેશ માટે જે તે શાળાને ભલામણ કરવામાં આવતી હોય છે. આ વર્ષે કેટલાક વાલીઓએ પોતાની વધુ આવક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code