રાજકોટના રૂખડિયાપરામાં રસ્તા પર ગટરના પાણી, બાળકો રેકડીમાં બેસીને આંગણવાડી જાય છે
રાજકોટઃ શહેરમાં મ્યુનિ.દ્વારા હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર સઘન સફાઈ કરી દરરોજ હજારો ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવતો હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. જોકે, કેટલાક સ્લમ વિસ્તારો એવા છે. કે, સ્વચ્છતા માટે પુરતું ધ્યાન આપવામાં આવતું નથી. જેમાં શહેરનાં રૂખડીયાપરા વિસ્તારની આંગણવાડીની નજીક ખુલ્લી ગટરને કારણે […]