1. Home
  2. Tag "Russia-Ukraine war"

યુક્રેનમાં યુદ્ધ વચ્ચે 17 હજાર ભારતીયોને બહાર કઢાયાં

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ સૈન્ય કાર્યવાહી કરી છે. તેમજ યુક્રેનની રાજધાની કિવ અને ખારકીવમાં રશિયન સૈન્યએ બોમ્બ મારો ચલાવીને વિનાશ વેર્યો છે. દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીયઓને બહાર કાઢવા માટે સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન યુક્રેનમાંથી અત્યાર સુધીમાં લગભગ 17 હજાર જેટલા ભારતીયોને નીકાળવામાં આવ્યા હોવાનો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત […]

રશિયા-યુક્રેન યુદ્ધ : 3,726 ભારતીયોને પરત લાવવા માટે 19 ફ્લાઇટ્સ થશે રવાના

નવી દિલ્હી: ગુરુવારે, IAF અને ભારતીય કેરિયર્સ યુક્રેનના પડોશી દેશોમાંથી 3,726 ભારતીયોને ભારત પરત મોકલશે, તેમ ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું. ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે,ઓપરેશન ગંગા અંતર્ગત આજે 3726 ભારતીયોને પરત લાવવામાં આવશે. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે આમાંથી 8 ફ્લાઇટ્સ બુકારેસ્ટથી, 2 ફ્લાઇટ્સ સુસેવાથી, 1 ફ્લાઇટ્સ કોસીસથી, […]

યુક્રેન-રશિયા યુદ્ધઃ સોશિયલ મીડિયામાં મોટાભાગના ભારતીયો સોશિયલ મીડિયામાં કોને આપે છે સમર્થન જાણો

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સાત દિવસ થઈ ગયા છે. આ યુદ્ધમાં રશિયાએ આક્રમકની ભૂમિકા ભજવી હોવાથી યુક્રેન પીડિત જણાય છે અને મોટાભાગના લોકો તેની સાથે સહાનુભૂતિ ધરાવે છે. જો કે ભારતમાં એક મોટો વર્ગ ખુલ્લેઆમ રશિયાને સમર્થન આપી રહ્યો છે. આ વર્ગ અમેરિકા અને નાટો ગઠબંધનને રશિયા-યુક્રેન યુદ્ધનો અસલી વિલન માની રહ્યો […]

આ ખંઢેર જેવા ઘરની કિંમત છે 12 કરોડ રૂપિયા,વિશેષતા જાણીને તમે પણ થઇ જશો હેરાન

આ ખંઢેર જેવા ઘરની કિંમત છે 12 કરોડ રૂપિયા વિશેષતા જાણીને તમે પણ થઇ જશો હેરાન અંદરથી આ ઘર અનેક સુવિધાઓથી સજ્જ હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં હજારો લોકોના જીવ ગયા છે અને આવનારા દિવસોમાં હજુ કેટલા લોકોના જીવ જશે તે કોઈ નથી જાણતું.આમાં સૌથી મોટી સમસ્યા એ છે […]

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધથી ગુજરાતના સિરામિક ઉદ્યાગને પડ્યો ફટકો, નિકાસ-આયાત અટકી પડી,

મોરબીઃ રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધ ફાટી નીકળતા મોરબીના સિરામીક ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે. રશિયા અને યુક્રેનમાં  સિરામિક ઉદ્યોગકારો દ્વારા થોડાં પ્રમાણમાં નિકાસ થાય છે અને આવતા મહિનાના અંતમાં રશિયામાં એક સિરામિક પ્રદર્શન યોજાવાનું છે.  એટલે હવે ત્યાં જવા માટે પણ  અસમંજસભરી સ્થિતિ સર્જાઇ છે.’ મોરબી સિરામીક એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં મહિને આશરે 7થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code