1. Home
  2. Tag "Russia-Ukraine war"

યુક્રેન સામે યુદ્ધમાં રશિયાએ ભાડાના અફઘાનિ સૈનિકોને મેદાનમાં ઉતાર્યાં

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છ મહિનાથી વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, તેમજ યુક્રેન અને રશિયા દ્વારા એક-બીજાના અનેક જવાનોને ઠાર મારવામાં આવ્યાંના દાવા કરવામાં આવે છે. દરમિયાન હવે યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા અગાઉ અફઘાનિસ્તાન સેનાનો હિસ્સો રહેલા સૈનિકોને મેદાનમાં ઉતાર્યાનું ચર્ચાઈ રહ્યું છે. રશિયાએ ભાડાના અપઘાન જવાનોને મેદાનમાં ઉતાર્યાંનું જાણવા મળે છે. […]

રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવાના અભિયાનથી એસ.જયશંકરે લોકોને માહિતગાર કર્યાં

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે એક ઘટનાને યાદ કરી કેવી રીતે પીએમ મોદીએ યુક્રેન યુદ્ધની શરૂઆત પછી તરત જ પુતિન અને ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓને ફોન કરીને ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિત પરત ફરવાની ખાતરી માંગી હતી. આ વર્ષની શરૂઆતમાં યુદ્ધ […]

રશિયા-યુક્રેન યુદ્ધઃ રશિયાના સંરક્ષણ પ્રધાનનું શંકાસ્પદ હાર્ટએટેક

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે દોઢ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન રિપોર્ટ અનુસાર, રશિયાના સંરક્ષણ પ્રધાન અને પુતિનના નજીકના મિત્ર સર્ગેઈ શોઇગુ (66 વર્ષ)ને ગંભીર હાર્ટ એટેક આવ્યો છે, તેમને આવેલો હાર્ટએટેક કુદરતી નહીં હોવાનું મનાઈ રહ્યું છે. શંકાના આધારે 20 જનરલોની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોઇગુને […]

પીએમ મોદીએ નેધરલેંડના વડાપ્રધાન સાથે ટેલિફોનીક વાતચીત કરી, યુક્રેનની વર્તમાન સ્થિતિ પર ચર્ચા

પીએમ મોદીએ નેધરલેંડના વડાપ્રધાન સાથે કરી વાત નેધરલેંડના વડાપ્રધાન માર્ક રુટ્ટે સાથે કરી વાતચીત યુક્રેનની વર્તમાન સ્થિતિ પર કરી ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નેધરલેંડના વડાપ્રધાન માર્ક રુટ્ટે સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.આ દરમિયાન પીએમ મોદીએ રુટ્ટે સાથે યુક્રેનની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી.વડાપ્રધાન કાર્યાલયે આ અંગે માહિતી આપી હતી. પીએમઓએ કહ્યું કે,વાટાઘાટો […]

રશિયા-યુક્રેન યુદ્ધઃ રશિયાન સેનાના વધુ એક મેજર જનરલના મોતનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 12 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન યુક્રેને રશિયન સૈનાના વધુ એક મેજર જનરલના મોતનો દાવો કર્યો છે. યુક્રેનના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે, યુદ્ધમાં મેજર જનરલ વિતાલી ગેરાસિમોવનું મૃત્યું થયું છે. જો કે, રશિયા તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. એક […]

રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે ભારતના પૂર્વ કેન્દ્રીય પ્રધાને પાકિસ્તાન અને ચીનને લઈને વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હીઃ અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા પૂર્વીય કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાએ જણાવ્યું હતું કે, જો ચીન અથવા પાકિસ્તાન ભારત પર હુમલો કરશે તો તેણે યુક્રેનની જેમ પોતાની લડાઈ એકલા જ લડવી પડશે. તેની મદદ માટે કોઈ આગળ નહીં આવે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ નેતા હવે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના […]

રશિયા-યુક્રેન યુદ્ધની અસર ભારતીય શેરબજાર ઉપરઃ એક મહિનામાં રોકાણકારોને 29 લાખ કરોડનું નુકસાન

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસ સોમવારે ગયા અઠવાડિયાની જેમ જ સુસ્તી જોવા મળી હતી. લાલ અંક ઉપર ખુલ્યા બાદ બંને સૂચકાંક તૂટવાની સાથે બંધ થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ 1491 પોઈન્ટ તુટીને 52853 ઉપર બંધ રહ્યો હતો. જ્યારે એનએસસી 382 અંક તુટીને 15863 […]

રશિયા-યુક્રેન યુદ્ધઃ સામાન્ય નાગરિકો માટે રશિયાએ લીધો સીઝફાયરનો નિર્ણય

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલા વચ્ચે આજે દસમાં દિવસે પણ અનેક સ્થળો ઉપર બોમ્બ મારી થઈ હતી. દરમિયાન રશિયાએ યુક્રેનમાં સીઝફાયનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. યુક્રેનમાં ફસાયેલા લોકો સહીસલામત રીતે બહાર નીકળી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનમાં રશિયા અને યુક્રેનની સૈના વચ્ચે જોરદાર યુદ્ધ […]

રશિયા-યુક્રેનનો દસમો દિવસઃ જાઈટોમીર શહેર ઉપર રશિયાનો હુમલો, યુક્રેનના વધુ 47 નાગરિકોના મોત

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાની સૈન્ય કાર્યવાહીનો આજે દસમો દિવસ છે. રશિયાએ યુક્રેનના રહેણાક વિસ્તારમાં પણ જોરદાર બોમ્બ મારી શરૂ કરી છે. યુક્રેને દાવો કર્યો છે જાઈટોમીર શહેરમાં રશિયાના બોમ્બ હુમલામાં 47 નાગરિકોના મોત થયાં છે. સ્થાનિક પોલીસે ક્લસ્ટર બોમ્બથી હુમલો કર્યાનું જણાવ્યું હતું. યુક્રેનના રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, રશિયા સૈન્ય રહેણાક વિસ્તારમાં સતત […]

યુક્રેનમાં યુદ્ધ વચ્ચે 17 હજાર ભારતીયોને બહાર કઢાયાં

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ સૈન્ય કાર્યવાહી કરી છે. તેમજ યુક્રેનની રાજધાની કિવ અને ખારકીવમાં રશિયન સૈન્યએ બોમ્બ મારો ચલાવીને વિનાશ વેર્યો છે. દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીયઓને બહાર કાઢવા માટે સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન યુક્રેનમાંથી અત્યાર સુધીમાં લગભગ 17 હજાર જેટલા ભારતીયોને નીકાળવામાં આવ્યા હોવાનો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code