1. Home
  2. Tag "S jayshankar"

વિદેશ મંત્રી એસ જયશંકરે ખાદ્ય સુરક્ષા અંગે કહ્યું કે, એક વિશ્વસનીય અને ટકાઉ સપ્લાય ચેઈન બનાવવાની જરૂર છે.

નવી દિલ્હી: ‘ખાદ્ય સુરક્ષા’ને આંતરરાષ્ટ્રીય સંબંધો અને મુત્સદ્દીગીરીના પ્રારંભિક બિંદુ તરીકે વર્ણવતા, વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે જણાવ્યું હતું કે ટકાઉ સપ્લાય ચેઈન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા  માટે દેશોએ ખોરાકના વધુ વૈવિધ્યસભર સ્ત્રોતો શોધવાની, વધુ ઉત્પાદન કરવાની અને વિશ્વસનીય અને ભરોસાપાત્ર ખોરાક આપવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 દરમિયાન ભારતમાં આખું વર્ષ ચાલનારા […]

રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત પહેલા રશિયાના વિદેશમંત્રી  અને મંત્રી એસ જયશંકર વચ્ચે યોજાઈ બેઠક- મહત્વના મુદ્દે થઈ ચર્ચા

આજે રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આ મુલાકાત પહેલા બન્ને દેશઓના વિદેશમંત્રીઓની બેઠક યોજાઈ ઘણા મહત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા   દિલ્હીઃ- આજ રોજ 6 ડિસેમ્હરના રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે છે. પુતિનના આગમન પહેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ અને રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગુ પણ ભારત પહોંચી ચુક્યા છે. બંને મંત્રીઓ તેમના સમકક્ષ ડૉ […]

વિદેશમંત્રી એસ જયશંકરે જી4 ના મંત્રીઓ સાથે કરી મુલાકાત- સંયુક્ત બયાનમાં અસરકારક સુધારા પર મૂક્યો ભાર

 વિદેશમંત્રી એસ જયશંકરે જી4 ના મંત્રીઓ સાથે  કરી મુલાકાત- અસરકારક સુધારા પર મૂક્યો ભાર દરેકે નક્કી કરેલા સમયમાં સકારાત્મક પરિણામોની હાકલ કરી દિલ્હીઃ- ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં ઉચ્ચ સ્તરીય સત્રમાં હાજરી આપી હતી. અહીં તેમણે ઘણા દેશોના પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી. આ સાથે, એસ જયશંકરે જી -4 […]

અમેરિકાને મહાસત્તા તરીકે ટકી રહેવામાં ફાંફા પડી રહ્યા છે: વિદેશમંત્રી

જેજી ક્રોફર્ડ ઓરેશન 2021ને વિદેશ મંત્રી એસ.જયશંકરે સંબોધિત કરી અમેરિકાને મહાસત્તા બની રહેવામાં ફાંફા પડી રહ્યા છે ચીનની વધી રહેલી તાકાત વિશ્વ માટે પડકાર બની શકે છે નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સંબંધો અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે નિવેદન આપ્યું હતું તેમજ ભારત અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિશ્વ આંતરરાષ્ટ્રીય સંબંધોના નવા તબક્કામાં પ્રવેશ કરી […]

અફઘાનિસ્તાન મુદ્દે ભારત સરકારે સર્વદળીય બેઠક યોજાઇ, સરકારે સમજાવી રણનીતિ

અફઘાનિસ્તાનની સ્થિતિને લઇને ભારત સરકારે સર્વદળીય બેઠક યોજી આ બેઠકમાં અફઘાનિસ્તાનની સ્થિતિને લઇને ચર્ચા કરાઇ હતી ભારત સરકારની મુખ્ય પ્રાથમિકતા લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવાની છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જોવા મળી રહેલા અરાજકતા અને તાલિબાની હુકુમતની સ્થિતિને સંદર્ભે ભારત સરકારે સર્વદળીય બેઠક યોજી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરની આગેવાનીમાં વિદેશ મંત્રાલયની ટીમે તમામ રાજકીય દળોના ફ્લોર […]

અફઘાનિસ્તાનમાં નવાજૂની કરશે ભારત? વિદેશમંત્રી એસ જયશંકર અમેરિકાથી સીધા જ કતાર પહોંચ્યા

અફઘાન કટોકટીમાં ભારત નવાજુની કરવાની તૈયારીમાં વિદેશમંત્રી એસ જયશંકરે કતારની મુલાકાત લીધી તેઓ ઉપ પ્રધાનમંત્રી શેખ મુહમ્મદ બિન અબ્દુલ રહેમાનને મળ્યાં હતા નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જોવા મળી રહેલી કટોકટી વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકર અચાનક કતાર પહોંચ્યા હતા અને ત્યાં તેઓ ઉપ પ્રધાનમંત્રી શેખ મુહમ્મદ બિન અબ્દુલ રહેમાનને મળ્યાં હતા. ભારત અફઘાનિસ્તાનની સ્થિતિ પર બાજ […]

UNSC: કેટલાક દેશો આતંકવાદ સામે લડવાના આપણા સામૂહિક સંકલ્પને નબળો પાડે છે: એસ. જયશંકર

અફઘાનિસ્તાનની સ્થિતિ સારી નથી UNSCમાં ભારતીય વિદેશ મંત્રી જયશંકરે બેઠક સંબોધિત કરી કેટલાક દેશ આપણા આતંકવાદ સામે લડવાના સંકલ્પને નબળો પાડે છે નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરારૂપ આતંકી ગતિવિધિઓના સંદર્ભે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી છે. આ દરમિયાન તેઓએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું […]

તો શું ભારતે તાલિબાન સાથે કરી વાતચીત? જાણો ભારતના વિદેશમંત્રીએ શું કહ્યું?

ભારતે તાલિબાન સાથે વાતચીત કરી છે કે કેમ તે અંગે ભારતીય વિદેશ મંત્રીએ આપ્યું નિવેદન અમે કાબુલના સંપૂર્ણ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ અત્યારે ત્યા હાજર ભારતીયોની સલામતી એ અમારી પ્રાથમિકતા છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા અને તખ્તાપલટની સ્થિતિ બાદ હાલની સ્થિતિ પર ભારત સતત નજર રાખી રહ્યું છે તેવું ભારતીય વિદેશ મંત્રી […]

ભારત સરકારને ખોટી રીતે રજૂ કરવાનું ચાલી રહ્યું છે કાવતરું: એસ. જયશંકર

હાલમાં વિદેશ મંત્રી એસ. જયંશકર 5 દિવસીય અમેરિકાના પ્રવાસ પર છે આ દરમિયાન તેઓએ મોદી સરકારના ટીકાકારો પર નિશાન સાધ્યું હતું ભારત સરકારની છબીને ખરાબ કરવાનું થઇ રહ્યું છે કાવતરું નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભાગ લીધા બાદ હાલ કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ. જયશંકર પોતાના પહેલા અમેરિકાના પ્રવાસ પર છે. તેઓ 5 દિવસના અમેરિકાના […]

ચીન સાથે 9 વાર મંત્રણા છતાં જમીન પર તેની કોઇ અસર નહીં: એસ. જયશંકર

ભારત અને ચીન વચ્ચે સીમા પર તણાવ-તંગદિલી યથાવત્ ભારત-ચીન વચ્ચે 9 વાર મંત્રણા છતાં જમીન પર તેની કોઇ અસર નહીં: એસ. જયશંકર થોડી ઘણી પ્રગતિ વાતચીતમાં થઇ છે: એસ. જયશંકર નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સીમા પર તણાવ અને તંગદિલી યથાવત્ છે અને આ સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ સ્વીકાર્યું છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code