1. Home
  2. Tag "sabarkantha"

પ્રોફેસરની નોકરી છોડી કુષ્ઠરોગીઓની સેવાનો ભેખ ધારણ કરનાર નોખી માટીના માનવી એટલે સુરેશભાઇ સોની

જેમણી સેવાને સન્માનિત કરવા માટે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ દેશના સર્વોચ્ચ સન્માન જાહેર થયા જેમાં એક નામ સામાજિક સેવક એવા સુરેશભાઇ સોની જેમણે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરાઇ છે. સુરેશભાઈ સોનીએ અમે સેવા નહીં પ્રેમ કરીએ છીએના ઉમદા વિચાર સાથે સહયોગ સંસ્થાની સ્થાપના કરી હતી. તેમણે 36 વર્ષથી સાબરકાંઠાની ધરાને પોતાની5 કર્મભૂમિ બનાવી 1000થી વધારે […]

સાબરકાંઠાની ચાર નગરપાલિકા કરોડો રૂપિયાનું પાણીનું બિલ ભરવામાં અસક્ષમ

પાણી પુરવઠા વિભાગે નોટિસ ફટકારી, ખેડબ્રહ્મા, વડાલી, પ્રાંતિજ, તલોદ પાલિકાઓના 13 કરોડથી વધુ પાણી બિલ બાકી, નાગરિકો પાસેથી ટેક્સ ઉઘરાવવામાં પાલિકાની નિષ્ક્રિયતા હિંમતનગરઃ ગુજરાતમાં ઘણીબધી નગરપાલિકાઓ એવી છે કે, વીજળી બિલ પણ ભરી શકતી નથી. અને વીજ કનેક્શનો પણ કપાય રહ્યા છે. જ્યારે સાબરકાંઠાની 4 નગરપાલિકાઓ એવી છે કે, પાણી પુરવઠા વિભાગની કરોડો રૂપિયાની કરજદાર […]

પરીક્ષા પે ચર્ચા–2025 કાર્યક્રમમાં સાબરકાંઠાની પૂર્વા ગઢવીની પસંદગી

અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લાની અગિયારમાં ધોરણમાં ભણતી ફેઈથ હાઈસ્કૂલની વિદ્યાર્થીની પૂર્વા ગઢવીની પરીક્ષા પે ચર્ચા–2025 કાર્યક્રમમાં પસંદગી થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારનાં શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા દર વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા સાત વર્ષથી યોજનાર આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે વિદ્યાર્થીઓ ઈન્ટર એક્ટિવ ચર્ચા કરતા હોય […]

સાબરકાંઠાના પ્રાંતિજમાં 7 વર્ષના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ગાંધીનગરઃ અમદાવાદના HMPV વાઇરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વસ્ત્રાપુરના 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિને 8મી તારીખે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાઇરસનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્યતંત્રએ સેમ્પલ તપાસ માટે […]

સાબરકાંઠાના પોળોના જંગલમાં પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ

ટૂ-વ્હીલર સિવાયના ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો પોળોના જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરીઝમ તરીકે વિક્સાવાશે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હિંમતનગરઃ જિલ્લાના વિજયનગર નજીક પોળોનું જંગલ આવેલું છે. રોજબરોજ જંગલની મોજ માણવા માટે પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. ઘણા પ્રવાસીઓ પોતાની સાથે ખાદ્ય સામગ્રી લાવતા હોય છે. પ્લાસ્ટિક ફેંકીને અને ગંદકી કરીને […]

સાબરકાંઠામાં કાર અને ટ્રેલર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, સાત લોકોના મોત

• માર્ગ અકસ્માતમાં ઘાયલ એકની હાલત ગંભીર • બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર ગાંધીનગરઃ ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર પાસે કાર અને ટ્રેલર વચ્ચેની અથડામણમાં સાત લોકોના મોત થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. શામળાજીથી અમદાવાદ તરફ આવતી કાર ટ્રેલરના પાછળના ભાગ સાથે […]

પંદર દિવસના વિરામ બાદ ખેડબ્રહ્મા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ખેડબ્રહ્મા : અત્યારે હાલ ચોમાસાએ દક્ષિણ ગુજરાત તથા કાઠિયાવાડમાં ભારે જમાવટ કરી છે તે વિસ્તાર જળબંબાકાર થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારબાદ આજે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. છેલ્લા પંદર દિવસથી ઉત્તર ગુજરાત વાસીઓ વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા હતા. જ્યારે આજે સોમવારે બપોરે ૧૨ કલાકના સમયે વાદળોની ગજઁના અને વીજળીના કડાકા અને […]

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરમને કારણે ચાર બાળકોના મોત, આરોગ્ય વિભાગ દોડતું થયું

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના ચેપને કારણે ચાર બાળકોના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે અન્ય બે સારવાર હેઠળ છે. બંને બાળકોને જિલ્લાની હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ચાંદીપુરમ વાયરસ તાવ, ફલૂ જેવા લક્ષણો અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા)નું કારણ બને છે. આ વાયરસ પેથોજેનિક રાબડોવિરિડે પરિવારના વેસિક્યુલોવાયરસ જીનસનો […]

ખેડબ્રહ્માના રાધીવાડ પાસે કાર અથડાઈને સળગી ઉઠી : એક જ પરિવારના 7 લોકો ઘાયલ 

ખેડબ્રહ્મા : આજે બપોરના સુમારે ખેડબ્રહ્માનો વણીક પરિવાર અંબાજી માતાજીના દશઁન કરી કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે ખેડબ્રહ્માથી પાંચ કિમીના અંતરે બાજુમાં ગરનાળાની પાળી સાથે અચાનક અથડાતાં કાર તુરંત સળગી ઉઠી હતી અને તમામ ઘાયલ થયા હતા. પણ આજુબાજુથી સ્થાનિક લોકો દોડી આવીને કારમાં સવાર તમામને બહાર કાઢ્યા હતા. મળતી માહીતી મુજબ ખેડબ્રહ્મા શહેરમાં […]

ભારે વિરોધ વચ્ચે સાબરકાંઠાની બેઠક પર કમળ ખીલ્યુ : પૂર્વ શિક્ષિકા હવે અધુરા ક્લાસ દીલ્હીમાં લેશે

ખેડબ્રહ્મા : તા.16 ફેબ્રુઆરીના રોજ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી માટે કોને મળશે ટીકીટ ? થી લઈને હવે કોણ જીતશે ? વચ્ચેનો આજે આતુરતાનો અંત આવ્યો હતો. જયારે સાબરકાંઠા બેઠક પર જેમણે સેન્સ આપ્યા હતા તેના આશ્ચર્ય વચ્ચે સૌપ્રથમ અરવલ્લી ના ભીખાજી ઠાકોરને ભાજપે ટીકીટ આપી હતી અને તેઓ ઠાકોર – […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code