1. Home
  2. Tag "sabarmati jail"

સાબરમતી જેલની આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી, કેદીઓના સુધારાત્મક વહીવટ બાબતે આપ્યું માર્ગદર્શન

ગાંધીનગરઃ અમદાવાદ મધ્યસ્થ જેલ તથા ઓપન જેલની ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી. તેમણે “ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી” તથા કેદીઓના સુધારાત્મક વહીવટ બાબતે જેલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અમદાવાદ, વડોદરા, લાજપોર (સુરત) અને રાજકોટ મધ્યસ્થ જેલોના અધિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અમદાવાદ જેલના આધિકારીઓ/કર્મચારીઓ અને જેલમાં થતી કેદી સુધારણા અને સેવાકીય પ્રવૃતિઓ […]

સાબરમતી જેલના કેદીઓએ ભારતના પ્રજ્ઞાચક્ષુઓ માટે 4500 ઓડીયો બુક બનાવી રચ્યો ઇતિહાસ

 અમદાવાદઃ વર્ષ 2012માં અમદાવાદ ખાતે બ્રેઇલ પુસ્તકના વિમોચન ક્રાર્યકમમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રઇ મોદીના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ સમયે પ્રજાવત્સલ તથા સમાજના દરેક વર્ગના વ્યકિતની ચિંતા કરનારા તથા નવી વિચારધારા સાથે કામગીરી કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બ્રેઇલ પુસ્તકના સ્થાને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ઓડીયો પુસ્તક બનાવવાનો વિચાર સ્ફુર્યો ! આ વિચાર એ હતો કે, જો […]

અકસ્માતકાંડના આરોપી તથ્ય પટેલની ટ્રાન્સફર વોરન્ટથી સાબરમતી જેલમાંથી પોલીસે કરી ધરપકડ

અમદાવાદઃ શહેરના ઇસ્કોન બ્રિજ પર પૂરફાટ ઝડપે જેગુઆર કાર દોડાવીને નવ  લોકોને કચડી નાખનારો આરોપી તથ્ય પટેલના પોલીસ રિમાન્ડ પુરા થતાં તે હાલ સાબરમતી જેલમાં છે. આ કેસમાં પોલીસે ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ કરી દીધી છે. ત્યારે સરખેજ પોલીસે અગાઉ સિન્ધુભવન રોડ પર થારના કરેલા અકસ્માત કેસમાં સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંન્ટને આધારે ધરપકડ કરી છે. […]

ઉમેશ પાલ હત્યા કેસમાં ઉત્તરપ્રદેશ પોલીસે સાબરમતી જેલમાંથી અતિક અહેમદની કસ્ટડી મેળવી

અમદાવાદઃ ઉમેશ પાલ અપહરણ કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદની મુશ્કેલીઓ વધી છે. ઉત્તરપ્રદેશની પોલીસની ટીમ ફરી એકવાર ગુજરાત આવી છે, તેમજ સાબરમતી મધ્યસ્થ જેલમાં બંધ અતિક અહેમદની કસ્ટડી મેળવી હોવાનું જાણવા મળે છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં અતિક અહેમદની કસ્ટડી મેળવી હોવાનું જાણવા મળે છે. અતિક અહેમદને બાય […]

સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદની UP પોલીસ આગામી સપ્તાહમાં કસ્ટડી મેળવશે

અમદાવાદઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા કુખ્યાત અતિક અહેમદની કસ્ટડી મેળવવા માટે ઉત્તરપ્રદેશ પોલીસે કવાયત શરૂ કરી છે. અમદાવાદની સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદની કસ્ટડી માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે. આગામી સપ્તાહમાં ઉત્તરપ્રદેશ અમદાવાદની જેલમાંથી અતિક અહેમદની કસ્ટડી મેળવશે. બીજી તરફ અતિક અહેમદના એન્કાઉન્ટરને લઈને સમાજવાદી પાર્ટીએ ચિંતા વ્યક્ત કરી છે. દરમિયાન […]

ઉત્તરપ્રદેશમાં ચકચારી ઉમેશ પાલ હત્યા કેસમાં સાબરમતી જેલનું કનેકશન સામે આવ્યું

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં યોગી શાસનમાં અનેક ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં છે. આવા માફિયાઓમાં અતિક અહમદનો પણ સમાવેશ થાય છે, હાલ અતિક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં ઉમેશ પાલ હત્યા કેસમાં ફરીથી રાજકારણ ગરમાયું છે. સાબરમતી જેલમાં બંધ અતિક અહમદના ઈશારા ઉપર આ હત્યાને અંજામ આપવામાં આવ્યાનું ખૂલ્યું છે. જેથી […]

અમદાવાદમાં સાબરમતી જેલના કેદીઓને ઈન્ટિરિયર ડિઝાઈનના ફર્નિચર માટે NID તાલીમ આપશે

અમદાવાદઃ શહેરના સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા જીવન જરૂરિયાતની અનેક ચિજ-વસ્તુઓ બનાવવામાં આવે છે. પરંતુ યોગ્ય પેકેજિંગ તેમજ માર્કેટિંગ ન કરાતું હોવાથી ચિજ-વસ્તુઓ વેચાતી નથી. આથી હવે એનઆઈડી જેલના કેદીઓને મદદ કરશે, જેલમાં ફર્નિચર પણ બનાવવામાં આવે છે. એનઆઈડી કેદીઓને ઈન્ટિરિયર ડિઝાઈન પ્રમાણે ફર્નિચરની તાલીમ આપશે. NID અને જેલ વચ્ચે એક MOU કરવામાં આવ્યા છે. […]

અમદાવાદઃ સાબરમતી જેલમાં બંધ કેદીઓ થયાં સંક્રમિત, 17 કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયાં છે. રાજ્યની જેલમાં બંધ કેદીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. ડીસાની સબજેલમાં બંધ કેટલાક કેદીઓ કોરોના સંક્રમિત થયાં હતા. અમદાવાદની સાબરમતી જેલમાં કોરોના પહોંચ્યો છે. જેલના લગભગ 17 જેટલા કેદીઓ સંક્રમિત થયાં હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા […]

સાબરમતી જેલમાં બંધ કુખ્યાત માફિયા અતદીક અહમદને મળવાની ઓવૈસીને ના મળી મંજૂરી

અમદાવાદઃ ઓલ ઈન્ડિયા મઝલિસ એ ઈત્તિહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના વડા અસદુદ્દીન ઓવૈસી ઉત્તરપ્રદેશના આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓમાં લાગ્યાં છે. તેમજ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉતારવાની તૈયારીઓ દર્શાવી હતી. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઓવૈસી ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના કુખ્યાત ડોન અતીક અહેમદને મળવાના હતા. જો કે, જેલતંત્ર તેમને મુલાકાતની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો […]

રાજ્યની જેલોમાં સજા કાપતા ભાઈઓને બહેનોએ રક્ષા બાંધી પર્વની ઊજવણી કરી

અમદાવાદઃ રાજ્યભરમાં આજે રક્ષાબંધનનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાયું હતું. બહેનોએ પોતાના ભાઈની કલાઈ પર રક્ષા બાંધીને પર્વની ઊજવણી કરી હતી, શહેરના સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત રાજ્યની જેલોમાં સજા ભોગવતા પોતાના ભાઈઓને રક્ષાબંધન કરવા બહેનો જેલમાં પહોંચીને ભાઈનેરક્ષા બાંધી હતી. રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ સરકારે પણ ધાર્મિક તહેવારોની ઉજવણીમાં છૂટ આપી છે. ત્યારે આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code