1. Home
  2. Tag "sabarmati jail"

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલએ કોરોના કાળમાં પણ કરી કરોડોની કમાણીઃ કેદીઓ બન્યા આત્મ નિર્ભર

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા ઉદ્યોગ-ધંધા ફરીવાર ધમધમતા થવા લાગ્યા છે. કોરોના કાળમાં ઉદ્યોગ-ધંધાને ખૂબ નુકશાની વેઠવી પડી છે. આ વર્ષ દરમિયાન ગુજરાતમાં બેરોજગારીનો દર પણ વધ્યો. પરંતુ ગુજરાતની સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા આશરે 3.78 કરોડની માતબર આવક કરવામાં આવી હતી. સાથે સાથે નવા કેદીઓ અને નવા વ્યવસાયોની શરૂઆત કરવામાં આવી છે. […]

સાબરમતી સેન્ટ્રલ જેલના હાઈસિક્યુરિટી ઝોનમાં મોબાઈલ ફોન મળતા ગુનો નોંધાયો

અમદાવાદઃ હાઈ સિક્યુરિટી હોવા છતા સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અવારનવાર મોબાઈલ ફોન મળી આવવાની ઘટના બને છે. જો કે જેલમાં કોણ કોના ઈશારે કઈ રીતે ફોન પોહચાડી દે છે તેની કોઈ માહિતી આજદિન સુધી બહાર નથી. સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ્યાં આંતકવાદી, ખૂંખાર કેદીઓ અને માથાભારે કેદીઓને રાખવામાં આવે છે એવા હાઈ સિક્યુરિટી ઝોનમાંથી ઝાડ નીચે દાટી […]

અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પહોંચ્યો કોરોનાઃ 35 દર્દીઓ થયા સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. અમદાવાદ અને સુરત કોરોનાનું એપી સેન્ટર બન્યું હોય તેમ બંને શહેરોમાં જ સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દરમિયાન અમદાવાદની સારબમતી મધ્યસ્થ જેલમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. જેમાં બંધ 35 કેદીઓ કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ જેલના કુલ 55 જેટલા કેદીઓ હોસ્પિટલમાં […]

અમદાવાદની સાબરમતી જેલમાં બંધ કેદીઓને અપાઈ કોરોનાની રસી

પ્રથમ દિવસે 77 કેદીઓને અપાઈ રસી રસીકરણથી કેદીઓમાં ખુશી ફેલાઈ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે હાલ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. હાલ 60 વર્ષથી વધુની વ્યક્તિઓ તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને રસી આપવામાં આવી રહી છે. હવે તંત્ર દ્વારા જેલમાં બંધ કેદીઓને પણ રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાબરમતી […]

કોરોનાનું સંક્રમણ ઘટતા જેલમાં બંધ કેદીઓને મળી રાહત, પરિવારજનોને મળી શકશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઘટતા જનજીવન પહેલાની જેમ ફરીથી ધબકવા લાગ્યું છે. બીજી તરફ કોરોના મહામારીને પગલે રાજ્યની વિવિધ જેલોમાં બંધ કેદીઓને પરિવારજનોને મળવા ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે. જેથી હવે કેદીઓ તા. 1લી ફેબ્રુઆરીથી પોતાના પરિવારજનોની મુલાકાત લઈ શકશે. ગુજરાત રાજ્ય જેલોના વડા ડો. કે.એલ. રાવે જારી કરેલા પત્રમાં અનુસાર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code