દિલ્હીની આપ સરકાર અને કેન્દ્ર સરકાર ઉપર સચિન પાયલોટે કર્યાં આકરા પ્રહાર
ઉદયપુર: રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે દિલ્હી વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેની સર્વોપરિતા માટેની લડાઈમાં દિલ્હીના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાયલોટે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં એક સારા વિકલ્પ તરીકે ઉભરી આવી છે અને લોકો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જનાદેશ આપશે. “અમે લોકોને કેટલીક […]