1. Home
  2. Tag "sachin tendulkar"

દેશભરમાં ફાઈનલ મેચને લઈને ઉત્સાહ,અમદાવાદ પહોંચેલા સચિન તેંડુલકરે કહી આ વાત

અમદાવાદ :વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો 20 વર્ષ બાદ ટૂર્નામેન્ટની ફાઇનલમાં આમને-સામને છે.આવી સ્થિતિમાં દેશભરમાંથી ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ આવી રહ્યા છે. આટલું જ નહીં દેશના અલગ-અલગ ભાગોમાં યજ્ઞ હવનથી લઈને નમાઝ અને દુઆઓ કરવામાં આવી […]

વર્લ્ડ કપ 2023માં સચિન તેંડુલકરની એન્ટ્રી, ICC તરફથી મળી મોટી જવાબદારી

મુંબઈ: ICC વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલા પૂર્વ મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરને ICC તરફથી મોટી જવાબદારી મળી છે. વાસ્તવમાં તેને ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. સચિન તેંડુલકર ICC ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી સાથે મેદાનમાં ઉતરશે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની […]

સચિન તેંડુલકર ચૂંટણીપંચના મતદાન જાગૃતિ અને શિક્ષણના નેશનલ આઈકન તરીકે નિયુક્ત

નવી દિલ્હીઃ ક્રિકેટના દિગ્ગજ અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા સચિન રમેશ તેંડુલકર ભારતના ચૂંટણી પંચ માટે મતદાર જાગૃતિ અને શિક્ષણ માટે ‘નેશનલ આઇકન’ તરીકે નવી ઇનિંગ શરૂ કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની હાજરીમાં નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ત્રણ વર્ષના સમયગાળા માટે ક્રિકેટના દિગ્ગજ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ સહયોગ આગામી […]

ભારત બની શકે છે ચેમ્પિયન,સચિન તેંડુલકરે આપ્યું મોટું નિવેદન

મુંબઈ : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચ 7 જૂને ઈંગ્લેન્ડના ઓવલમાં રમાશે. ફાઈનલ પહેલા ઓવલ પીચને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ સાથે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ લેજેન્ડ સચિન તેંડુલકરે પણ પીચને ભારતીય સ્પિનરો માટે અનુકૂળ ગણાવી છે. આવી સ્થિતિમાં તેણે કહ્યું છે કે ભારતના બંને સ્પિનરોને ઓવલ પીચથી ઘણો ફાયદો થવાનો છે. જેના […]

સચિન તેંડુલકરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં કેસ દાખલ કર્યો,જાણો શું છે કારણ

સચિન તેંડુલકરે કેસ દાખલ કર્યો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં કેસ દાખલ કર્યો ઈન્ટરનેટ પર ચાલતી નકલી જાહેરાતો સામે કેસ  મુંબઈ : ભૂતપૂર્વ કેપ્ટન સચિન તેંડુલકરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં કેસ દાખલ કર્યો હતો. ઈન્ટરનેટ પર ચાલી રહેલી નકલી જાહેરાતોમાં સચિનના નામ, ફોટો અને અવાજનો ઉપયોગ કરવાને લઈને કેસ નોંધવામાં આવ્યો છે. તેંડુલકર વતી નોંધાયેલા કેસમાં એવું કહેવામાં […]

IPL 2023: સચિન તેંડુલકરે કંઈક આ રીતે પુત્ર અર્જુનની કરી પ્રશંસા,સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

મુંબઈ : સુપ્રસિદ્ધ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુને IPLમાં તેની પ્રથમ વિકેટ લીધી અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે મુંબઈ ઈન્ડિયન્સની 14 રને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. અર્જુને રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં આઈપીએલની શરૂઆત કરી હતી.આનાથી તે અને સચિન ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી પ્રથમ પિતા-પુત્રની જોડી બની. જોકે, 23 વર્ષીય ખેલાડી […]

સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું IPL ડેબ્યૂ,મુંબઈએ તેને હરાજીમાં આટલા લાખમાં ખરીદ્યો

મુંબઈ : મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અને 23 વર્ષીય ડાબા હાથના ફાસ્ટ બોલર અર્જુન તેંડુલકરે બહુપ્રતિક્ષિત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ડેબ્યૂ કર્યું છે. વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની નિર્ણાયક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાં પ્રથમ વખત તેની પસંદગી થઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ તેને MI કેપ આપી કારણ કે તેણે પ્લેઈંગ […]

સચિન તેંડુલકરના 50માં જન્મદિવસે તેમને મળશે ખાસ ભેંટ- મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સ્થાપિત કરવામાં આવશે તેમની પ્રતિમા

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સ્થાપિત થશે તેંડુલકર સચિનની પ્રતિમા પોતે સચિન તેંડુલકરે પોતે જ આપી માહિતી દિલ્હીઃ- ક્રિકેટ જગતના બેતાજ બાદશાહ ગણાતા સચિન તેંમના 50મા જન્મ દિવસ પર ખાંસ ભેંટ મળવા જઈ રહી છે. જાણકારી અનુસાર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. મશહુર ક્રિકેટરની નિવૃત્તિના દસ વર્ષ બાદ તેમને આ ખાસ સમ્માન મળવા જઈ […]

49 ના થયા ગોડ ઓફ ક્રિકેટઃ વિશ્વમાં ભારતીય ક્રિકેટની ઓળખ બની ગયેલા સચિન તેંડુલકરનો આજે જન્મદિવસ

ક્રિકેટર સચિન તેંડુલકરનો જન્મદિવસ 49 ના થયા ગોડ ઓફ ક્રિકેટ સો સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી મુંબઈ:ભારતીય ક્રિકેટની ઓળખ અને ક્રિકેટમાં ભગવાનનો દરજ્જો ધરાવનાર સચિન તેંડુલકર આજે પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ આ દિવસે 1973માં મુંબઈમાં થયો હતો. તેમના પિતા રમેશ તેંડુલકર સંગીતકાર સચિન દેવ બર્મનના ચાહક હતા, તેથી તેમનું નામ સચિન રાખવામાં […]

21મી સદીના મહાન ટેસ્ટ બેસ્ટમેન તરીકે સચિન તેંડુલકર અને મહાન બોલર તરીકે મુરલીધરનના નામ જાહેર કરાયાં

દિલ્હીઃ ભારતમાં જાણીતી ખેલ પ્રસારક સ્ટાર સ્પોટર્સ દ્વારા ભારતના પૂર્વ બેસ્ટમેન સચિન તેંડુલકરને 21મી સદીના મહાન ટેસ્ટ બેસ્ટમેન અને શ્રીલંકાના જાણીતા સ્પિનગર મુથૈયા મુરલીધરનને સૌથી મહાન ટેસ્ટ બોલર પસંદ કર્યાં છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન શિપની ફાઈનલના બીજા દિવસે સચિન અને ત્રીજા દિવસે મુરલીધનને આ સન્માન આપવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code