1. Home
  2. Tag "Sacrifice"

દેશ પ્રત્યે બલિદાન નહીં પરંતુ દેશ માટે જીવવાની જરૂર છે: ડૉ. માંડવિયા

ગાંધીનગરઃ ખેડા જિલ્લાનાં નડિયાદમાં આવેલી મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ કેન્દ્રીય મંત્રી, શ્રમ રોજગાર અને યુવા બાબતો – રમત ગમત વિભાગનાં મનસુખભાઈ માંડવિયાનાં મુખ્ય અતિથિ વિશેષ પદે યોજાયો હતો. આ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, અહીંથી ડિગ્રી લીધા પછી નવો અભ્યાસક્રમ, ધંધો, વ્યવસાય તમે કરશો. તે પહેલા અહીં સુધી અભ્યાસ પૂર્ણ […]

પ્રધાનમંત્રીએ વીર બાળ દિવસ પર સાહિબજાદાઓની અજોડ બહાદુરી અને બલિદાનને યાદ કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વીર બાળ દિવસ પર સાહિબજાદાઓની અપ્રતિમ બહાદુરી અને બલિદાનને યાદ કર્યું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમનું બલિદાન એ બહાદુરી અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતાનું ઝળહળતું ઉદાહરણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ માતા ગુજરીજી અને શ્રી ગુરુ ગોવિંદ સિંહજીની બહાદુરીને યાદ કરી. પ્રધાનમંત્રીએ Xપર પોસ્ટ કર્યું હતું કે, “આજે વીર બાલ […]

સરદાર પટેલ જેવા મહાપુરુષનાં સદ્ગુણો, ત્યાગ, કઠોર પરિશ્રમ અને દૂરંદેશીપણાથી આજે દેશને લાભ થઈ રહ્યો છેઃ અમિત શાહ

જોધપુરઃ સરદાર સાહેબની પ્રતિમા આવનારી પેઢીઓ માટે દેશવાસીઓને તેમના સિદ્ધાંતો અને આદર્શોને અનુસરવાની પ્રેરણા આપશે, સરદાર સાહેબના જીવનકાળ દરમિયાન, કલમ 370 નાબૂદ, સમાન નાગરિક સંહિતા, ભવ્ય રામ મંદિરનું નિર્માણ, ટ્રિપલ તલાક નાબૂદ જેવા ઘણા મહત્વપૂર્ણ કાર્યો અધૂરા રહી ગયા હતા, પીએમ મોદીના નેતૃત્વમાં, આ 10 વર્ષમાં પૂર્ણ થયા, દાયકાઓથી એક પરિવારની ભક્તિમાં ડૂબેલી પાર્ટીએ ક્યારેય સરદાર […]

વીરબાળ દિવસઃ દેશ અને સંસ્કૃતિના રક્ષણ કાજે શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રોએ પોતાનું બલિદાન આપ્યું હતું

આજે વીર બાળ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. 9 જાન્યુઆરી, 2022ના રોજ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પૂરબના દિવસે પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતના પ્રતીક રૂપે 26 ડિસેમ્બરને ‘વીર બાળ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ગુરુ ગોવિંદસિંહના પરિવારની આ મહાન શહાદતને ઈતિહાસની સૌથી મોટી શહાદત માનવામાં આવે છે. અત્યાચારીઓ સામે ધર્મની રક્ષા […]

મહારાષ્ટ્રઃ ગુપ્ત ખજાના માટે દીકરીની બલી આપવા પિતા અને તાંત્રિકે રચેલા કાવતરાનો પર્દાફાશ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ગુપ્ત ખજાના અંગે તાંત્રિકની લાલચમાં ફસાયેલો શખ્સ પોતાની 18 વર્ષની દીકરીની બલી આપવા તૈયારી કરી રહ્યો હતો. એટલું જ નહીં ઘરમાં દીકરીને દફનાવવા માટે ખાડો ખોદયો હતો. જો કે, સમગ્ર ઘટના અંગે પીડિતાએ પોતાના મિત્રને જાણ કરતા સમગ્ર ઘટના પોલીસ સમક્ષ પહોંચી હતી અને પોલીસે પીડિતાના પિતા અને તાંત્રિક સહિત 9 આરોપીઓને ઝડપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code