બિહારમાં સ્મશાનગૃહનું સંચાલન સદ્દગુરુની સંસ્થા ઈશા ફાઉન્ડેશનને સોંપાતા વિવાદ
પટણા, 27 જૂન, 2026 – બિહારમાં હવે એક નવો વિવાદ જાગ્યો છે. રાજધાની પટણામાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા એક સ્મશાનગૃહનું સંચાલન સદ્દગુરુ જગ્ગીની સંસ્થા ઈશા ફાઉન્ડેશનને સોંપાતા વિવાદ શરૂ થયો છે. આ વિવાદ થવાનું મૂળ કારણ એ છે કે, અન્ય સામાન્ય સ્મશાન ગૃહોમાં મૃતકની અંતિમક્રિયાનો ખર્ચ 300 રૂપિયા થાય છે, જેની સામે ઈશા ફાઉન્ડેશન સંચાલિત […]


