લગ્ન જીવનાના 11વર્ષ પછી દીયા મિર્ઝા પતિ સાહીલ સંઘાથી છૂટાછેડા લેશેઃશોસિયલ મિડીયામાં જાહેર કરી વાત
બૉલિવૂડ જગતમાં અવાર નવાર કંઈક ને કંઈક ચટપટી ખબરો આવતી જ રહેતી હોઈ છે અને એમા પણ જો કોઈ અભિનેતા કે અભિનેત્રીના લગ્ન જીવનની શરુઆત હોય કે લગ્ન જીવનનો અંત આવવાનો હોય તો તો ચાહકો જાણે ઈન્ટરેસ લઈને ખબરો વાંચતા હોય છે, જ્યારે બોલિવૂડ જગતમાં જો છૂટાછેડાની વાત કરીયે તો રિતીક રોશન,આમિર ખાન,કરીશમા કપુર,મલાઈકા અરોરા […]