નડિયાદના સંતરામ મંદિરમા ઊજવાયો સાકર વર્ષા ઉત્સવ, શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
નડિયાદઃ ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા સુપ્રસિદ્ધિ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમ નિમિતે સાકરવર્ષા કરવામાં આવી હતી. ત્રીજી લહેરમાં કેસ ઘટતા જ હજારોની સંખ્યામાં લોકો કોરોનાને ભૂલી ઊજવણીમાં સામેલ થયા હતા. હજારો ભક્તો આ સાકર, સુકુ કોપરુ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. નડિયાદમાં આવેલા સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમ (માઘી પૂર્ણિમા)નુ આગવું મહત્વ છે. બરાબર 191 વર્ષ […]