1. Home
  2. Tag "Salangpur"

સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે મારુતી યજ્ઞ અને 176 મો પાટોત્સવ યોજાશે

બોટાદઃ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આજે શુક્રવારે  176 મો પાટોત્સવ યોજાશે. જેમાં મારુતિ યજ્ઞ, પૂજન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે  મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડશે. ગુરૂવાર સાંજથી મોટાપ્રમાણમાં દાદાના ભક્તો સાળંગપુર પહોંચી ગયા છે. અને આજે વહેલી સવારથી ઉત્સવનો પ્રારંભ થશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરના દર્શનાર્થે ખૂબ જ […]

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરમાં રંગોત્સવ ઊજવાયો, રંગનો બ્લાસ્ટ કરાતાં આકાશ રંગબેરંગી થયું

બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરમાં છેલ્લાં 35 વર્ષ બાદ પહેલીવાર ધુળેટીની અતિભવ્ય ઊજવણી કરવામાં આવી હતી . દાદાને અર્પણ કરાયેલાં 2 હજાર કિલોથી વધુ રંગ સંતો દ્વારા હરિભક્તો પર ઉડાડવામાં આવ્યો હતો. આ રંગોત્સવ માટે હનુમાનજી મંદિર દ્વારા વિશેષ તૈયારી પણ કરવામાં આવી હતી. આ માટે લોખંડની પાઇપમાં 3 કિલોથી વધુ રંગ ભરીને તેને […]

સાળંગપુરમાં કષ્ટભંજનદેવને કેસુડાના ફુલોનો દિવ્ય શણગાર, ધાણી-ખજૂર દાળીયાનો અન્નકૂટ ધરાવાયો

બોટાદઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ  સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજીના મંદિરમાં દાદાને આજે શનિવાર નિમિત્તે કેસુડાના ફુલનો શણગાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત દાદાને ધાણી-ખજૂર દાળીયાનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો. તેમજ મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે શનિવાર હોવાથી અનેક ભાવિકો દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ તાબાના સાળંગપુરમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ […]

સાળંગપુરમાં કષ્ટભંજનદેવને સૂવર્ણ વાઘાનો દિવ્ય શણગાર, ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યાં

બોટાદઃ  વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શને રોજબરોજ મોટા સંખ્યામાં ભાવિકો આવે છે. હનુમાનજી દાદાને  કાર્તિક પૂર્ણિમાં નિમિતે શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનદાદાને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર તેમજ સિંહાસનને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો. તથા સાંજે ષોડશોપચાર પૂજન, મારૂતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અનેક શ્રદ્ધાળુઓએ ભાગ લઈને […]

સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીને આજે શનિવારે ડ્રાયફ્રુટનો અલૌકિક શણગાર કરાયો

બોટાદઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ  અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર આજે શનિવારના રોજ ડ્રાયફ્રુટનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. કષ્ટભંજન બનુમાનજી દાદાના દર્શન કરવા આજે ભાવિકો ઉમટી પડ્યા હતા.   સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા ખાતે ત્રણ દિવસ દરમિયાન જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે, મહંત વિષ્ણુપ્રકાશદાસજી(અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી […]

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ત્રિદિવસીય સહસ્ર કળશ મહાઅભિષેકનો આજથી પ્રારંભ

બોટાદઃ  જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ત્રિદિવસીય ભવ્ય સહસ્ર કળશ અભિષેક ઉત્સવનો આજે શુક્રવારથી પ્રારંભ થયો હતો જેમાં આજે પહેલા દિવસે શ્રી હનુમાનજી મહારાજના પંચમુખી સ્વરૂપનું સ્થાપન કરી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આગામી ત્રણ દિવસ દરમિયાન જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી શ્રી […]

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને આજે કેવડાનો દિવ્ય શણગાર કરાયોઃ ભાવિકો દર્શન માટે ઉમટ્યા

બોટાદઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ  સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર શ્રાવણના મંગળવારને તા.24/8/2021ના રોજ કેવડાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ મહિનામાં કષ્ટભંજનદેવના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ આવી રહ્યા છે. હનુમાનજી દાદાને રોજ જુદા જુદા શણગાર કરવામાં આવે છે.અને ભાવિકો દર્શનનો લાભ લઈ રહ્યા છે. શનિવાર અને રવિવારે કષ્ટભંજન દેવના દર્શન માટે ભાવિકોની લાઈનો લાગે છે. ભાવિકો […]

યાત્રાધામ સાળંગપુરમાં હનુમાન જયંતિની સાદાઇથી ઊજવણી કરવાનો નિર્ણય

બોટાદઃ સુપ્રસિઘ્ધ યાત્રાધામ સાળંગપુરમાં  દર વર્ષે લાખો હરિભકતોની હાજરીમાં ઉજવાતો શ્રી હનુમાન જયંતી મહોત્સવ હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને ઘ્યાનમાાં લઇ સાદાઇથી ઉજવવામાં આવશે. તા.27 એપ્રિલ 2021ને મંગળવારના રોજ હનુમાન જ્યંતિના દિને દાદાના મંદિરમાં વિશેષ શણગાર તથા દાદાના જન્મદિનની દિવ્ય આરતી કરવામાં આવશે તેમજ ફકત સંતો-પાર્ષદો દ્વારા દાદાનો અભિષેક તથા રાજોપચાર પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code