1. Home
  2. Tag "Salangpur"

સાળંગપુરમાં આજે હનુમાન જ્યંતિની ભવ્ય ઊજવણી, દાદાને 8 કિલો સોનાના વાઘા પહેરાવાયા

બોટાદ, 2 એપ્રિલ 2026: Hanuman Jayanti celebrated grandly સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરમાં આજે હનુમાન જ્યંતિની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી અને ત્યાર બાદ શણગાર આરતી સાથે દાદાના જન્મોત્સવની ઊજવણીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. કષ્ટભંજન મંદિરને શણગારવામાં આવ્યુ છે. આજના પાવન અવસરે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા […]

સાળંગપુરમાં કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો શણગાર કરાયો

કષ્ટભંજનદેવ દેવને ગણેશજીની થીમવાળા વિશેષ વાઘા પહેરાવાયા, હનુમાનજીના સિંહાસને આઠ પ્રકારના ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવી, શ્રી હરિ મંદિરમાં ગણપતિ દાદાની પૂજા-અર્ચના કરવામાં આવી, બોટાદઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ગણપતિ મહોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી છે. આજે કષ્ટભંજનદેવ હનુમાન દાદાને ગણેશજીની થીમવાળા વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ સિવાય હનુમાન દાદાને અષ્ટવિનાયક દેવની […]

સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ધૂળેટીએ ઊજવાશે રંગોત્સવ

મંદિરના પ્રાંગણમાં હાઈટેક મશીનથી ઉડાડવામાં આવશે રંગો કષ્ટભંજન દાદાને વિશેષ શણગાર કરાશે પ્રાકૃતિક સપ્ત ધનુષ્યના રંગો રાજસ્થાનથી મંગાવાયા બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ધૂળેટીનું પર્વ ધામધુમથી ઊજવવામાં આવશે.કષ્ટભંજન દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે. ત્યારબાદ 7 પ્રકારના 51 હજાર કિલો રંગ અર્પણ કરવામાં આવશે. સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા […]

અમદાવાદઃ કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજ ફોર-લેન થશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ કામગીરી અંતર્ગત 440 કરોડના ખર્ચે કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે રાજ્ય સરકારના 50 ટકા શેર તરીકે 220 કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેય સાથે રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ સહિતના કામોથી નાગરિકોનું ઈઝ ઓફ લિવિંગ વધારવા […]

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને ગુલાબના ફુલોનો શણગાર કરાયો

દાદાને હીરા જડિત મુગટ પહેરાવાયો હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરાયુ દાદાના સિલ્કના વાઘા પર ફૂલની ડિઝાઈન અને જરદોશી વર્કનો ઉપયોગ બોટાદઃ યાત્રાધામ સાળંગપુરમાં આજે પોષી પુનમના દિને કષ્ટભંજન હનુમાનજીને ગુલાબના ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને સિલ્ક વાધા પર ફુલોની ડિઝાઈન તેમજ હીરા જડિત મુંગટ પહેરાવાયો હતો. આજે સવારથી દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો […]

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દાદાને રાખડીનો શણગાર કરાયો

રક્ષાબંધનની જાહેર રજા હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા, સંતોએ હરિભક્તોને રાખડીઓ બાંધી આશીર્વાદ આપ્યા, બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે કષ્ટભંજન દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. દાદાને ભક્તોએ મોકલેલી રાખડીના વાઘાથી શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાને રાખડી અર્પણ કરી ને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. […]

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દાદાને 500 કિલો જાંબુનો અન્નકૂટ ધરાવાયો

બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આજે અષાઢી બીજના દિને દાદાને 500 કિલોનો જાંબુનો અન્નકૂટ ધરાવાયો છે.  તથા દાદાની મૂર્તિને રથયાત્રાની પ્રતિકૃતિ બનાવી શણગાર કરાયો છે. અને આજે સવારથી જ અન્નકૂટના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. […]

સાળંગપુરમાં હનુમાન જ્યંતિની તા.21થી 23 એપ્રિલ દરમિયાન ભવ્યાતિભવ્ય ઊજવણી કરાશે

બોટાદઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં હનુમાન જ્યંતિની તા.21થી 23 એપ્રિલ દરમિયાન ભવ્યાતિભવ્ય ઊજવણી કરાવામાં આવશે. જેમાં 21 એપ્ર્રિલના રોજ રાજોપચાર પૂજન તેમજ 22 એપ્રિલના રોજ સવારે 11 કલાકે કેરીનો ભવ્ય અન્નકૂટ ,સાજે 4 કલાકે 54 ફૂટની કિગ ઓફ સાળંગપુરની મૂર્તિને 5000 કિલો પુષ્પનો અભિષેક, ડાંસનું આયોજન, સાજે 7-30 કલાકે અગ્નિ પૂજા અને મહા […]

સાળંગપુરઃ હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે કંડારવામાં આવેલા વિવાદીત ભીંતચિત્રો દુર કરાયાં

સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા નવા ચિત્રો લગાવાયાં સનાતન ધર્મના સાધુ-સંતોની નારાજગી દૂર કરવાના પ્રયાસ અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રોને પગલે વિરોધ ઉભો થયો હતો. તેમજ રાજ્યના સાધુ-સંતાએ વિરોધ નોંધાવીને તાત્કાલિક દૂર કરવાની માંગણી કરી હતી. આ વિવાદ વધુ વકરતા અંગે સરકારે દરમિયાનગીરી કરવા ઝંપલાવ્યું હતું. અંતે વિવાદીત ચિત્રો દૂર […]

સાળંગપુરમાં ભીતચિત્રોના વિવાદ મુદ્દે સમાધાન, આજે સૂર્યોદય પહેલા વિવાદિત ભીતચિત્રો દૂર કરાશે

અમદાવાદઃ સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે.  આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે  ભીંતચિત્રો વિવાદ મામલે હવે સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code