1. Home
  2. Tag "Salangpur"

સાળંગપુરમાં હનુમાન જ્યંતિની તા.21થી 23 એપ્રિલ દરમિયાન ભવ્યાતિભવ્ય ઊજવણી કરાશે

બોટાદઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં હનુમાન જ્યંતિની તા.21થી 23 એપ્રિલ દરમિયાન ભવ્યાતિભવ્ય ઊજવણી કરાવામાં આવશે. જેમાં 21 એપ્ર્રિલના રોજ રાજોપચાર પૂજન તેમજ 22 એપ્રિલના રોજ સવારે 11 કલાકે કેરીનો ભવ્ય અન્નકૂટ ,સાજે 4 કલાકે 54 ફૂટની કિગ ઓફ સાળંગપુરની મૂર્તિને 5000 કિલો પુષ્પનો અભિષેક, ડાંસનું આયોજન, સાજે 7-30 કલાકે અગ્નિ પૂજા અને મહા […]

સાળંગપુરઃ હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે કંડારવામાં આવેલા વિવાદીત ભીંતચિત્રો દુર કરાયાં

સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા નવા ચિત્રો લગાવાયાં સનાતન ધર્મના સાધુ-સંતોની નારાજગી દૂર કરવાના પ્રયાસ અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રોને પગલે વિરોધ ઉભો થયો હતો. તેમજ રાજ્યના સાધુ-સંતાએ વિરોધ નોંધાવીને તાત્કાલિક દૂર કરવાની માંગણી કરી હતી. આ વિવાદ વધુ વકરતા અંગે સરકારે દરમિયાનગીરી કરવા ઝંપલાવ્યું હતું. અંતે વિવાદીત ચિત્રો દૂર […]

સાળંગપુરમાં ભીતચિત્રોના વિવાદ મુદ્દે સમાધાન, આજે સૂર્યોદય પહેલા વિવાદિત ભીતચિત્રો દૂર કરાશે

અમદાવાદઃ સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે.  આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે  ભીંતચિત્રો વિવાદ મામલે હવે સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ […]

સાળંગપુરમાં કેન્દ્રિય મંત્રી અમિત શાહે કષ્ટભંજન દેવની પૂજા કરી, વિરાટ ભોજનાલયનું લોકાર્પણ કર્યું

બોટાદઃ સુપ્રસિદ્ધ તિર્થસ્થાન એવા સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આજે હનુમાન જ્યંતીએ દાદાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુંઓનું ઘોડાપુર ઉમટ્યું હતુ.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે દાદાના  દર્શન કરવા માટે પહોંચ્યા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના આગમનને લીધે સાળંગપુર કષ્ટભંજન મંદિર દ્વારા અગાઉથી જ તૈયારીઓ કરી દેવામાં આવી હતી.  રાજ્યના  સૌથી મોટા હાઈટેક શ્રી કષ્ટભંજનદેવ […]

સાળંગપુરમાં 54 ફુટ ઊંચી હનુમાનજીની વિરાટ મૂર્તિ (સ્ટેચ્યુ)નું 6ઠ્ઠી એપ્રિલે કરાશે લાકાર્પણ

બોટાદઃ સુપ્રિદ્ધ તિર્થધામ એવા સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરના પરિસરમાં આગામી તા. 6 ઠ્ઠી એપ્રિલને ગુરૂવારે  54 ફૂટ ઊંચી પંચધાતુમાંથી બનાવેલી હનુમાનજીની મૂર્તિને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લી મૂકાશે. સાથે જ અંદાજે 55 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલા હાઈટેક ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવશે.  આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 6 ઠ્ઠી  એપ્રિલના […]

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં યોજાયો રંગોત્સવ, ભાવિકો ભક્તિના રંગે ભીંજાયા

બોટાદઃ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધૂળેટીના પર્વે  દિવ્ય રંગોત્સવ યોજાયો હતો. હોળી-ધૂળેટીના દિને દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સંતો-મહંતો અને 50 હજારથી વધુ હરિ ભક્તોએ એકસાથે દાદાના રંગે રંગાયા હતા. 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરાયા હતા. આ ઓર્ગેનિક રંગ […]

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં મકરસંક્રાંતિના દિને 108 ગાયોનું પૂજન કરાશે

બોટાદઃ  જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજીના મંદિરમાં રોજબરોજ અનેક ભાવિકો દાદાના દર્શન માટે આવી રહ્યા છે. મંદિર દ્વારા કષ્ટભંજન હનુમાનજીને વાર-તહેવારે અવનવો શણગાર કરવામાં આવતો હોય છે. અને ભક્તો દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવતા હોય છે. હવે 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પર્વના દિવસ ગાય પૂજન ઉત્સવ ઊજવાશે. જેમાં સવારે 9 થી 11 ના […]

સાળંગપુરમાં સુપ્રસિદ્ધ હનુમાનજીના મંદિરમાં દાદાને હિમાલયની ઝાંખી કરાવતો શણગાર કરાયો

બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે  2023ના વર્ષના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતુ. ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સાળંગપુર હનુમાનજી મંદિરમાં દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. આજે 2023ના નવા વર્ષનો પ્રથમ દિવસ અને રવિવાર સાથે ધનુર્માસનો પવિત્ર દિવસ હોવાથી ખૂબ મોટી […]

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં, ટ્રાફિક જામના દ્રશ્યો

બોટાદઃ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કારતક મહિનાનો પહેલો શનિવાર અને રવિવાર હોવાથી મોટી સંખ્યમાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. નવા વર્ષે સાળંગપુરના સ્થાનિક લોકો તેમજ   ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ પાંચમ તેમજ નવા વર્ષના પ્રથમ શનિવારે દાદાના દર્શન કરીને  પોતાના વેપાર ધંધાનો પ્રારંભ કર્યો હતો.  બીજી તરફ પ્રથમ શનિવારે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભકતોની […]

સાળંગપુરમાં 54 ફૂટ ઊંચી હનુમાનજી દાદાની મૂર્તિનું મુખ પહોંચતા વાજતે-ગાજતે ભવ્ય સ્વાગત કરાયું

બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત 54 ફૂટ ઊંચી હનુમાનજી દાદાની મૂર્તિ સાળંગપુરમાં સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યુ છે. આ મૂર્તિનું મુખ સારંગપુર ખાતે લઇ જવામાં આવતા વચ્ચે  સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ ખાતે જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે દાદાના મુખનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેનપૂ. દેવપ્રકાશ સ્વામી, તથા ટ્રસ્ટી સભ્યો તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code