1. Home
  2. Tag "Sales"

શરદી,ઉઘરસ, તાવ અને ઇન્ફેક્શનની દવાનું ઓન લાઈન ધૂમ વેચાણ, કેમિસ્ટ એસો.ની ચેતવણી

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગઈકાલે મંગળવારે રાજ્યમાં 17119 કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 80 હજારે પહોંચ્યો છે. બીજીબાજુ બદલાયેલા વાતાવરણને કારણે વાયરલ બીમારીએ પણ માથું ઉચક્યું છે. શરદી, ઉધરસ, સામાન્ય તાવના દર્દીઓ તો ઘેર-ઘેર જોવા મળી રહ્યા છે. ત્યારે હવે લોકો ડોક્ટર પાસે જવાને બદલે મેડિકલ સ્ટોરમાં […]

ઇ-વ્હીકલ માર્કેટમાં આવશે તેજી, વર્ષ 2022માં સૌથી વધુ ઇ-વ્હીકલનું વેચાણ થવાની સંભાવના

નવી દિલ્હી: દેશમાં હવે પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકાર ઇ-વ્હીકલના નિર્માણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને ચાલુ વર્ષે ભારતમાં ઇ-વ્હીકલનું વેચાણ 10 લાખ યુનિટને સ્પર્શી જવાની સંભાવના છે. જે છેલ્લા દોઢ દાયકામાં સૌથી વધુ હશે. સોસાયટી ઑફ મેન્યુફેક્ચર્સ ઑફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સે આ જાણકારી આપી છે. દેશમાં વર્ષ 2021 દરમિયાન […]

દ્વી-ચક્રીય વાહનોના ઉદ્યોગને ગ્રહણ, વાહનોનું વેચાણ 7 વર્ષના તળિયે પહોંચ્યું, વધુ ઘટાડો થવાનો અંદાજ

દ્વી-ચક્રીય વાહનોના ઉદ્યોગને લાગ્યું ગ્રહણ દ્વી-ચક્રીય વાહનોનું વેચાણ 7 વર્ષના તળિયે ચાલુ વર્ષે પણ વેચાણ 3-6 % ઘટશે: ક્રિસિલ નવી દિલ્હી: કોરોના મહામારી બાદ હજુ પણ દ્વી-ચક્રિય વાહનોના વેચાણમાં હજુ પણ વેગ નથી જોવા મળી રહ્યો જેને કારણે ભારતમાં દ્વી-ચક્રીય ઉદ્યોગ એક દાયકા પાછળ જતો રહ્યો છે. રેટિંગ એજન્સી ક્રિસિલ અનુસાર ભારતમાં દ્વી-ચક્રીય વાહનોનું વેચાણ […]

અમદાવાદમાં પણ નોનવેજનું વેચાણ કરતી લારીઓ પર મ્યુનિ.ની તવાઈ

અમદાવાદઃ જાહેરમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મુકનારૂ ગુજરાત પ્રથમ રાજ્ય બની ગયું છે. રાજકોટ, વડોદરા, ભાવનગર બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં માંસ, મટન, મચ્છી, ઇંડાંની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં તમામ જાહેર રસ્તાઓ, મંદિર, ગાર્ડન, હોલ સહિતની જાહેર જગ્યાના 100 મીટરના દાયરામાં નૉનવેજની લારીઓને ઊભી નહીં રહેવા દેવાનો નિર્ણય ટાઉન પ્લાનિંગ કમિટીની […]

પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છતાં ગુજરાતમાં વાહનોના વેચાણમાં સરેરાશ 56 ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તોતિંગ વધારાને લીધે તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. બીજીબાજુ વાહનોના વેચાણમાં 56 ટકાનો વધોરો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી ઓટોમોબાઇલના વેચાણને બ્રેક વાગશે તેવી એક શક્યતા હતી પરંતુ ઉલ્ટાનું ગુજરાતમાં સપ્ટેમ્બર 2021માં વાહનોનું વેચાણ પાછલા વર્ષની તુલનાએ 55.79 ટકા વધ્યુ છે. અલબત્ત કહીએ તો સપ્ટેમ્બર 2020માં કુલ 69,244 […]

મોંઘવારીની અસર સોની બજાર અને જ્વેલર્સને પણ નડી, પુષ્ય નક્ષત્રમાં તેજીની આશા

અમદાવાદ:  દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં ઘરાકી જોવા મળી રહી છે. પણ સોની બજારોમાં હજુપણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોના ચાંદીના વેપારીઓને દિવાળી  ટાણે નવરા ધૂપ બેસવાનો વારો આવ્યો છે. જ્વેલર્સ કહી રહ્યા છે. કે, આટલા વર્ષોમાં પહેલીવાર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા […]

ગુજરાતઃ ગાંધીજ્યંતિના દિવસે ખાદીના વેચાણમાં થયો વધારો, અગાઉના રેકોર્ડ તૂટ્યાં

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહે તે માટે દરેક વ્યક્તિએ ખાદીના એક વસ્ત્રની ખરીદી કરવા માટે અપીલ કરી હતી. જેના પરિણામ સ્વરૂપે ગાંધી જયંતિએ મહાત્માની ભૂમિ ગુજરાતમાં ખાદી ઉત્પાદનોનું મોટા પાયે વેચાણ થયું હતું. આ વર્ષે બીજી ઓક્ટોબરના રોજ ગુજરાતના તમામ 311 ખાદી ઇન્ડિયા આઉટલેટ્સમાં ખાદી ઉત્પાદનોનું એકંદર વેચાણ […]

રાજ્ય સરકારે પોલીસી જાહેર કર્યા બાદ ઈ-વ્હીકલના વેચાણમાં થયો ડબલ વધારો

અમદાવાદ:  પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ ગુજરાતમાં ઈ-વ્હીકલના વેચાણમાં વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં  ઇ વ્હીકલના વેચાણ ડબલ થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા ઇ વ્હીકલ ખરીદીને લઈ સબસીડી જાહેર કરી હતી તેની અસર વર્તાઈ હોય તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે અને આગામી દિવસોમાં આવા વાહનોના વેચાણમા હજુ પણ વધારો થવાની […]

કોરોનાના સંકટકાળ વચ્ચે પણ જૂન ક્વાર્ટરમાં સ્માર્ટફોનના વેચાણમાં 82%ની વૃદ્વિ

કોરોના સંકટ વચ્ચે પણ સ્માર્ટફોનનું ચલણ વધ્યું જૂન ક્વાર્ટરમાં સ્માર્ટફોનનું વેચાણ 82 ટકા વધ્યું વેચાણ 82 ટકા વધીને 3.3 કરોડ યુનિટે પહોંચ્યું નવી દિલ્હી: કોરોનાના સંકટકાળ દરમિયાન પણ ભારતમાં સ્માર્ટફોનું ચલણ સતત વધ્યું છે જેની સાબિતી સ્માર્ટફોનના વેચાણ પરથી સ્પષ્ટ થઇ શકે છે. ભારતમાં સ્માર્ટફોનનું વેચાણ જૂન 2021ના ત્રિમાસિક ગાળામાં ગત વર્ષના એ જ સમયગાળાની […]

કોરોના કાળમાં લકઝરી કાર અને suvના વેચાણમાં વધારો પણ ટૂ-વ્હીલરમાં ઘટાડો થયો હતો

અમદાવાદઃ કોરોનના કાળમાં લોકોની આવક ઘટી જતાં ઉદ્યોગ-ધંધાને અગણિત નુકશાન થયું હતું. ગુજરાતમાંથી મોટાપાયે શ્રમિકોનું સ્થળાંતર થતાં ઉપરાંત ઉંચા પગારદારોના પગારમાં કાપ મુકાવાના લીધે લોકોનું આર્થિક ચક્ર ફરી ગયું હતું. જેના લીધે ઓટોમોબાઇલ ક્ષેત્રને થયેલું નુકસાન અત્યાર સુધીનું સૌથી વધુ મનાય છે. ગુજરાતમાં કારના વેચાણમાં 28 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટુ-વ્હીલરના વેચાણમાં 48 ટકાનો ઘટાડો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code