ગુજરાતમાં મુસદ્દા મતદારયાદી તૈયાર, 44.45 લાખ જેટલા મતદારોનું મેપીંગ ન થયુ
SIRની મુસદ્દા મતદારયાદી તા.12.2025ના રોજ પ્રસિધ્ધ થશે રાજ્યમાં 08 કરોડ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરાયુ હતુ 34 કરોડ મતદારોએ ગણતરી ફોર્મ પરત કર્યા છે ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચની સુચના અનુસાર ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR […]


