દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં 32 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કર્યાં
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે, દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં 32 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 9 મેથી 15 મે, 2025 સુધી સવારે 5:29 વાગ્યા (IST) સુધીની તમામ નાગરિક ઉડાન પર આ પ્રતિબંધ લાદ્યો છે. જે એરપોર્ટને બંધ કરવામાં આવ્યા […]