1. Home
  2. Tag "‘Sanatana Diksha’"

સનાતન ધર્મની રક્ષા માટે તબીબ મહિલા સહિત 32 સંસારીઓએ જુનાગઢમાં લીધી દીક્ષા

જુનાગઢઃ ગરવો ગિરનાર અને તળેટી વિસ્તાર તપોભૂમી ગણાય છે. અનેક સંત-મહાત્માઓના મંદિરો, આશ્રમો આવેલા છે. ગુરૂવારને કારતક સુદ અગિયારસનો દિવસે  મુચકુંદ મહાદેવ મંદિર ખાતે 32થી વધુ સંસારીઓએ સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો હતો. જેમાં 26 જેટલા પુરુષો અને 6 જેલી મહિલાઓએ વિધિવત રીતે સંસારનો ત્યાગ કરી ભગવો ધારણ કર્યો હતો. જેમાં સનાતન ધર્મની રક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code