1. Home
  2. Tag "Sanitizer"

કોરોનાના કેસ વધતા માસ્ક, સેનેટાઈઝ, ઈમ્યુનિટી અને શ્વાસની દવાઓના વેચાણમાં 20 ટકાનો વધારો

અમદાવાદઃ કોરોનાનો કપરો કાળ ઘણા લોકોને ફળ્યો હતો. એટલે કે, માસ્ક,સેનીટાઈઝ, ઈમ્યુનિટી દવાઓ વગેરેના વેચાણમાં વધારો થતાં ના વેપારીઓને ફાયદો થયો હતો. હાલ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે કોરોનાથી સંક્રમણથી બચાવમાં અસરકારક માસ્ક, સેનીટાઈઝર તથા રોગ પ્રતિકારક શક્તિ વધારતી દવાઓના વેચાણમાં ફરી જોરદાર વધારો શરૂ થઈ ગયો છે. ગુજરાત કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનના […]

ગુજરાતમાં કોરોના ઓછો થતાં સેનિટાઇઝરના વેચાણમાં 50થી 60 ટકાનો ઘટાડો

અમદાવાદઃ   રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા હતા ત્યારે રાજ્યમાં સેનિટાઇઝરના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા 15થી 20 દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સેનિટાઇઝરનું વેચાણ પણ ઘટ્યું છે. સમગ્ર રાજ્યમાં સેનિટાઇઝરના વેચાણમાં 50થી 60 ટકાનો ઘટાડો થયો છે. ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો […]

કોરોનાના કેસ વધતા વેપારીઓએ સેનેટાઈઝ, થર્મોમીટર સહિત સર્જિકલ વસ્તુઓના ભાવ વધારી દીધા

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી સેનેટાઈઝ અને થર્મોમીટરની માગ વધી છે ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા સેનેટાઈઝની બોટલો અને થર્મોમીટરના ભાવમાં વધારો કરી દેવાયો છે. આથી પ્રિન્ટ કરેલી કિંમત કરતા વધુ ભાવ લેતા વેપારીઓ સામે પગલાં ભરવાની માગ ઊઠી છે. રાજ્યમાં કોરોનાની દિનપ્રતિદિન વધી રહેલી ફોટક સ્થિતિથી ફફડી ઊઠેલા લોકોએ ફરી એકવાર કોરોનાને […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ કર્મચારીઓને 14 લાખથી વધારે યુઝ એન્ડ થ્રો હેન્ડગ્લોઝ અપાશે

અમદાવાદઃ ગુજરાતમાં તા. 28મી ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની 5481 જેટલી બેઠકો ઉપર મતદાન યોજાશે. આ માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીજી તરફ કોરોનાના કેસમાં સતત વધારો થતા તંત્ર ચિંતિત બન્યું છે. દરમિયાન ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને સેનેટાઈટર સહિતની સુવિધા પુરી પાડવામાં આવશે. 1.40 લાખથી વધારે થ્રી લેયર માસ્ક, […]

કોરોનાનું સંક્રમણ ઘટતાની સાથે હેન્ડ સેનિટાઈઝર્સ અને માસ્કની માંગમાં ઘટાડો

અમદાવાદઃ દેશમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઘટી રહ્યું છે. બીજી તરફ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને નાથવા માટે મહારસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કોરોનાનું સંક્રમણ ઘટતા લોકો પણ હવે કોરોનાથી ભયમુક્ત થયા હોય તેમ હેન્ડ સેનિટાઈઝર્સ અને માસ્કનો વપરાશ ઘટી રહ્યો છે. સેનિટાઈઝર્સ અને માસ્કની સેલમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. […]

મહારાષ્ટ્રમાં પોલિયો ડ્રોપની જગ્યાએ બાળકોને પીવડાવ્યું સેનેટાઈઝરઃ તપાસના કરાયાં આદેશ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં બેદરકારીની ઘટના સામે આવી છે. યવતમાલ જિલ્લાના કાપસીકોપરી ગામમાં 12 જેટલા બાળકોને હેલ્થ વર્કર દ્વારા પોલીયો ડ્રોપની જગ્યાએ સેનેટાઈઝર પીવડાવ્યું હતી. ત્યાર બાદ બાળકોની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. બીજી તરફ તંત્ર દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાપસીકોપરી ગામમાં 12 બાળકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code