1. Home
  2. Tag "Santalpur taluka"

સાંતલપુરના પાંચ ગામોમાં નર્મદા કેનાલ ન બનાવાતા ખેડુતોને સિંચાઈનો લાભ મળતો નથી

પાટણઃ  જિલ્લાના સાંતલપુર તાલુકાના પાંચ જેટલા ગામોમાં નર્મદાની કેનાલ બનાવવામાં નહીં આવતા ખેડૂતો નારાજ બન્યા છે. કારણ કે તાલુકાના પાંચ જેટલા ગામોમાં સિંચાઈના પાણીની કોઈ સુવિધા નથી. ખેડુતોને આકાશી ખેતી પર નિર્ભર રહેવાની ફરજ પડી રહી છે. તાલુકાના અન્ય ગામોને નર્મદા સિંચાઈનો લાભ આપવામાં આવ્યો છે તો પાંચ ગામોને લાભ કેમ આપવામાં આવતો નથી.તાલુકાના લીંમગામડા, […]

સાંતલપુર તાલુકામાં કેનાલમાં પાણી ન છોડાતા 6 ગામોને ટેન્કરો દ્વારા પહોંડાતું પાણી

પાટણઃ જિલ્લામાં આ વર્ષે સરેરાશ 76 ટકા જેટલો વરસાદ પડ્યો હતો જેમાં સાંતલપુર અને સમી તાલુકામાં સૌથી ઓછો વરસાદ પડ્યો હતો.  જિલ્લાના સરહદી વિસ્તારમાં કચ્છ કેનાલ બંધ કરાતાં શિયાળાના પ્રારંભે જ પાણી માટે ટેન્કરરાજ શરૂ કરાયું છે. સાંતલપુરના 6 ગામોમાં પીવાના પાણી સહિત પાકને બચાવવા તંત્ર દ્વારા છેલ્લા 25 દિવસથી ટેન્કર દ્વારા રોજનું 2 લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code