1. Home
  2. Tag "Saraswati Sadhana Yojana"

‘સરસ્વતી સાધના યોજના’ લાખો પરિવારો માટે આશીર્વાદરૂપ: મંત્રી હર્ષ સંઘવી

પાંચ વર્ષમાં ધોરણ-9માં અભ્યાસ કરતી 93.122 દીકરીઓને સાયકલ આપવામાં આવી, સાયકલની ગુણવત્તા માટે ટેકનિકલ અને ફીજીકલ ઇન્સ્પેક્શનને વિસ્તૃત કરાયુ દીકરીઓને સમયસર સાઇકલ મળી રહે તે માટે સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે ગાંધીનગરઃ સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ આપવા બાબતે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તરફથી જવાબ આપતા મંત્રી  હર્ષ સંઘવીએ […]

ગુજરાત સરકાર શાળામાં ભણતી 3.5 લાખ દીકરીઓને બે વર્ષથી સાયકલ આપી શકતી નથી

સાયકલ કૌભાંડમાં સરકારે કોઈ જ પગલાં ન લીધા, માનીતાને કોન્ટ્રાક્ટ આપી ભાજપે ચંદા દો ધંધા લ્યોને સાબિત કર્યુઃ કોંગ્રેસ સરસ્વતી સાધના યાજના હેઠળ સાયકલો કેમ અપાતી નથી ગાંધીનગરઃ  ગુજરાતની ડબલ એન્જીનની સરકાર બેટી પઢાવોના ખુબ મોટા સ્લોગનો આપે છે, પ્રજાના ટેક્ષના પૈસાથી એનો પ્રચાર-પ્રસાર અને પ્રસિદ્ધિ કરવામાં આવે, અને આ બંને એન્જીન એટલે કે કેન્દ્ર અને રાજ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code