1. Home
  2. Tag "sardar patel"

સ્ટેચ્યુ ઓફ યુનિટિ એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિક – પીએમ મોદી

અમદાવાદ – આજરોજ પ્રધાનમંત્રી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટિ પહોંચ્યા હતા તેમણે અહીં સરદાર પટેલને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા માટે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિબદ્ધતા આજે પણ દરેકને માર્ગદર્શન આપે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એ એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રતિક છે. આ […]

એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવામાં સરદાર પટેલનું ખુબ મોટુ યોગદાનઃ અરુણાચલ પ્રદેશ CM ખાંડુ

અમદાવાદઃ અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ તેમજ તેઓની કેબીનેટના વરિષ્ઠ મંત્રીઓએ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. સરદાર સાહેબની વિશાળ પ્રતિમા ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીકરૂપ છે તેમ જણાવી અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવુ એ એક અનોખો અનુભવ છે. નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ […]

સરદાર પટેલ આજે પણ યુવા શક્તિ માટે પ્રેરણા સ્ત્રોતઃ અમિત શાહ

નવી દિલ્હી, 31 ઓક્ટોબર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલના મક્કમ ઈરાદાઓ સામે કંઈપણ અશક્ય નહોતું અને તેમણે દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું હતું. સોમવારે અહીંના નેશનલ સ્ટેડિયમ ખાતે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે આયોજિત યુનિટી રનને ફ્લેગ ઓફ પ્રસંગે બોલતા શાહે જણાવ્યું હતું કે સરદાર […]

આજે સરદાર પટેલની જન્મજયંતિ, જાણો લોખંડી પુરુષ બનવાની રસપ્રદ સફર

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહી છે. આ દિવસને ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા. સરદાર પટેલે દેશની આઝાદીમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. જે બાદ સરદાર પટેલને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયેલા ભારતમાં દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે જોવામાં આવ્યા.કૉંગ્રેસમાં લગભગ બધા […]

સરદાર પટેલની વિશાળ પ્રતિમા પર્યાવરણીય વિકાસની વિશિષ્ટ હસ્તકલા અને સ્થાપત્યની સાથે વિકાસની ફિલસૂફી છેઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુજરાતના કેવડિયા ખાતે પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે સરદાર પટેલની વિશાળ પ્રતિમાની સામે દેશના પર્યાવરણીય વિકાસની વિશિષ્ટ હસ્તકલા અને સ્થાપત્યની સાથે વિકાસની આ ફિલસૂફી જોઈને તમામ મંત્રીઓ અને અધિકારીઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે તે ચોક્કસપણે એક પ્રકારની એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના છે. […]

સરદાર પટેલે સૌને એક કરીને એકતા જગાડવાની સાથે સમગ્ર દેશને એકતાંતણે બાંધ્યોઃ ઉત્તરાખંડના રાજ્યપાલ

અમદાવાદઃ ઉતરાખંડના માનનીય રાજયપાલ મેજર જનરલ (સેવાનિવૃત) ગુરમિતસિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલ માટે પ્રત્યેક ભારતીયોને ગૌરવ અને આદર છે, જેઓએ આપણા સૌને એક કર્યા,એકતા જગાડીને એકતા આપી અને સમગ્ર દેશને એકતાંતણે બાંધ્યો. ગુરમિતસિંઘે વધુમાં જણાવ્યુ હતુ કે, સરદાર સાહેબે […]

સરદાર પટેલના પ્રયાસોને કારણે એક ભારત શ્રેષ્ઠ ભારતનુ સ્વપ્ન સાકાર થયુઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડો. ભાગવત કરાડે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદ પૂજા કરીને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સરદાર પટેલના પ્રયાસોને કારણે આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનુ સ્વપ્ન સાકાર થયુ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટીને કારણે જ વિશ્વની વિશાળ પ્રતિમા એકતાનગરમાં બની છે. તેમણે વધુમાં જણાવ્યું કે, […]

લોહપુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ: PM મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પેટેલે આપી સ્મરણાંજલિ

આજે સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્મરણાંજલિ અર્પણ કરી દેશની એકતા-અખંડિતતા માટેના તેમના યોગદાનને યાદ કર્યા નવી દિલ્હી: આજે સ્વતંત્રત ભારતના પ્રથમ ગૃહપ્રધાન તેમજ લોખંડી પુરુષ અને દેશના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથિ છે. તેમની પુણ્યતિથિ પર પીએમ મોદી, […]

ગૃહમંત્રી અમિત શાહની સરદારને શ્રદ્વાંજલિ, કહ્યું – સદીઓમાં માત્ર એક જ સરદાર જન્મે છે જે પ્રકાશ જીવંત રાખે છે

રાષ્ટ્રીય એક્તા દિવસ પર ગૃહમંત્રી અમિત શાહે સરદારને આપી શ્રદ્વાંજલિ આ દરમિયાન કહ્યું કે – સદીઓમાં માત્ર એક જ સરદાર જન્મે છે જે સદીઓ સુધી પ્રકાશને જીવંત રાખે છે નવી દિલ્હી: આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ પર ગૃહમંત્રી અમિત શાહે સરદાર પટેલને શ્રદ્વાજંલિ આપી હતી. આ દરમિયાન તેઓએ સંબોધન આપ્યું હતું. આજે સરદાર પટેલની […]

પ્રવાસને લગતી મહત્વની જાણકારી, SOU 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રહેશે બંધ

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને મહત્વના સમાચાર 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રહેશે બંધ બંધ રહેવા પાછળનું આ છે કારણ કેવડીયા :ગુજરાતના મોટા પ્રવાસી સ્થળોમાનું એક સ્થળ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી 28 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી બંધ રહેશે. અધિકારીઓએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ પર ઉજવણી માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code