સ્ટેચ્યુ ઓફ યુનિટિ એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિક – પીએમ મોદી
અમદાવાદ – આજરોજ પ્રધાનમંત્રી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટિ પહોંચ્યા હતા તેમણે અહીં સરદાર પટેલને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા માટે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિબદ્ધતા આજે પણ દરેકને માર્ગદર્શન આપે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એ એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રતિક છે. આ […]