1. Home
  2. Tag "sardar sarovar dam"

સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાતા નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

સરદાર સરોવર ડેમ ઓવરફ્લોથી માત્ર 74 મીટર દૂર, ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક 24 ફૂટની ભયજનક સપાટી વટાવી, ચાણોદના મલ્હારઘાટના 95 પગથિયા ડૂબ્યા, અમદાવાદઃ  ઉપરવાસમાં ભારે વરસાદ અને ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર ડેમની સપાટી 135.94 મીટરને વટાવી જતા ડેમના 23 દરવાજા ખાલવામાં આવતા નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સરદાર સરોવર […]

સરદાર સરોવર ડેમના 15 દરવાજા 1.40 મીટર ખોલી 2.24.000 ક્યૂસેક પાણી છોડાયું

ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાયું, નર્મદા ડેમમાં 1,67,113 ક્યુસેક પાણીની આવક, નર્મદા ડેમ ઓવરફ્લોથી 1.92 મીટર દુર, નર્મદા નદીકાંઠાના 27 ગામોને એલર્ટ કરાયા, અમદાવાદઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લીધે ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ડેમ 94% જેટલો ભરાયો છે અને […]

સરદાર સરોવર ડેમની જળસપાટી 134.51 મીટરે પહોંચી, ડેમ 87 ટકા ભરાયો

સરદાર સરોવર ડેમમાં ડેમમાં 2,32,132 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, નર્મદા નદીમાં 49,396 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, દર કલાકે જળસપાટીમાં સરેરાશ 4 સેન્ટીમીટરનો વધારો અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર ડેમમાં 2,32,132 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પરિણામે ડેમની સપાટી […]

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 59.42 ટકા જળસંગ્રહ

ગુજરાતમાં સીઝનનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો, કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો, રાજ્યના 206 ડેમ પૈકી 28 ડેમ સંપૂર્ણ ભરાયા, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 58.38 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર ગાંધીનગરઃ રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં […]

સરદાર સરોવર ડેમ છલકાતા મુખ્યમંત્રીએ નર્મદા નીરના વધામણા કર્યા

સરદાર સરોવર ડેમની સપાટી 138.68 મીટરે પહોંચી, છેલ્લા 8 વર્ષમાં 6ઠ્ઠી વખત નર્મદા ડેમ છલકાયો, ડેમમાં 5.76 લાખ કરોડ લિટર પાણીનો સંગ્રહ અમદાવાદઃ સરદાર સરોવર નર્મદા ડેમ છલકાતા આજે નર્મદા નીર વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેવડીયા કોલોની ખાતે પહોંચીને નર્મદા નીરના વધામણા કર્યા હતા. ડેમની સપાટી 138.68 મીટરે પહોંચી છે અને સીઝનમાં […]

સરદાર સરોવર ડેમની જળસપાટી 134 મીટરને વટાવી જતાં 15 દરવાજા ખોલાયા

નર્મદા નદીમાં 2.45 લાખ ક્યુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા, ઉત્તર ગુજરાતના ધરોઈ, ગુહાઈ, હાથમતી અને હરણાવ ડેમમાં નવા નીરની આવક વડોદરાઃ મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાં પાણી છોડાતા તેમજ નર્મદા નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી […]

સરદાર સરોવર નર્મદા ડેમમાં 15 દરવાજા 1.65 મીટર ખોલાયા, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા

ચોમાસાની સીઝનમાં પ્રથમવાર ડેમના 15 દરવાજા 1.65 મીટર ખોલાયા, મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને લીધે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાયું, નર્મદા જિલ્લાની નદીઓ ગાંડીતૂર બની અમદાવાદઃ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. અને ચોમાસાની સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 15 દરવાજા […]

ગુજરાતની જીવાદોરી સમાન ‘સરદાર સરોવર’ ડેમમાં 90 ટકાથી વધુ જળ સંગ્રહ

અમદાવાદઃ ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૦૦,૪૦૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૯.૯૨ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૪૬,૮૫૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૬૧.૯૨ ટકા જેટલો જળસંગ્રહ […]

સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા 9 દરવાજા 1.50 મીટર ખોલાયા,25 ગામોને એલર્ટ કરાયા

ગાંધીનગરઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમના નવ દરવાજા 1.50 મીટક ખોલવામાં આવ્યા છે. જેના લીધે નદીકાંઠા વિસ્તારના 25 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાં ઉપરવાસમાંથી 3.88 લાખ કયૂસેક પાણીની આવક થઇ રહી હોવાથી ડેમની સપાટી 24 કલાકમાં 3 મીટર જેટલી વધી હતી. શનિવારે રાત્રિના 8 કલાકે ડેમની સપાટી 133.83 મીટર નોંધાઇ […]

ગુજરાતના 11 જળાશયોમાં 50થી 70 ટકા ભરાયા, ‘સરદાર સરોવર’ ડેમ 51 ટકાથી વધુ ભરાયો

ગાંધીનગરઃ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ઉપરવાસમાં વરસાદના થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શકિતના 51.58 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100  ટકા છલકાતાં હાઈએલર્ટ તેમજ ધોળી ધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમ,જળ સંપતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code