1. Home
  2. Tag "Sardar Sarovar Narmada Dam"

સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો માર્ગ બંધ કરાયો

ઓમકારેશ્વર ડેમમાંથી સતત છોડાતા પાણીને લીધે નર્મદા ડેમની જળસપાટી વધી, નર્મદા નદીમાં 4.13 લાખ ક્યુસેક પાણી છોડાયું, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા ગાંધીનગરઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લીધે નર્મદા નદી પરના ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમની જળસપાટીમાં વધારો થતાં બન્ને જળાશયોમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતાં ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા […]

સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવવાની તૈયારીમાં, નવા નીરને વધાવવા તિરંગા લાઈટિંગ કરાયું

સરદાર સરોવર ડેમ ઓવરફ્લોથી માત્ર 92 મીટર દૂર, કાંઠાનાં ગામોને એલર્ટ, નદીમાં કુલ 08 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે, ગરૂડેશ્વરનો કોઢવે ઓવરફ્લો અમદાવાદઃ ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવવાની તૈયારીમાં છે. મધ્ય પ્રદેશમાં નર્મદા નદી પરના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. ત્રીજા […]

સરદાર સરોવર નર્મદા ડેમ 52 ટકા ભરાયો, સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો છલકાતાં હાઈએલર્ટ

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 52 ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,75,662 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 52.58  ટકા જેટલો જળસંગ્રહ થયો છે, જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,91,640 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 34.21 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો […]

ઉનાળામાં કેટલાક ડેમોના તળિયા દેખાયા પણ સરદાર સરોવર નર્મદા ડેમ 123.30 મીટર ભરાયેલો છે

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બન્યો હતો. તેના લીધે ઘણાબધા જળાશયોના તળિયા દેખાયા છે. સૌરાષ્ટ્રમાં તો કેટલાક ડેમોને સૌની યોજના હેઠળ ભરવામાં આવ્યા હતા. ઉત્તર અને મધ્ય ગુજરાતના જળાશયોમાં જળ સપાટીમાં ઘટાડો થયો હતો. જો કે નર્મદા યોજનાને લીધે પીવાના પાણીની કોઈ સમસ્યા ઊભી થઈ નહતી. હવે પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. 14 જેટલાં […]

સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા 17 દિવસ બાદ બંધ કરાયા, હાલ જળસપાટી 138,06 મીટર

રાજપીપળાઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી  ઉપરવાસના વરસાદ તેમજ એમપીના ઈન્દિરાસાગર અને ઓંમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા ડેમ ઓવરફ્લો બનતા નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું તેના લીધે નર્મદા કાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. હવે નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતાં ડેમની જળસપાટી 138.06 મીટર પહોંચી છે. અને હવે 17 […]

ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.96 મીટરે પહોંચી

અમદાવાદઃ મધ્યપદેશના ઓમકારેશ્વર ડેમમાંથી ફરી 1.90 લાખ ક્યુસેક પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 137.99 મીટરે  પહોંચી છે.ડેમના  રિવરબેડ 42,625 ક્યુસેક અને ગોડબોલે ગેટ મળી નર્મદા નદીમાં કુલ 2,42,625 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જોકે પહેલા પૂરની પરિસ્થિતિ થઇ એટલું પાણી વધશે નહિ […]

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામો જળબંબાકાર

#  ભરૂચમાં જળબેબાકારની સ્થિતિ, # ભરૂચ, અંકલેશ્વર, હોંસોટ, વગેરે વિસ્તારોમાંથી 5744 લોકોને સ્થળાંતરિત કરાયા #  ચાણોદમાં 1 કિલોમીટર નર્મદાના પાણી ઘૂંસ્યા, મલ્હારરાવ ઘાટનાં પગથિયાં પાણીમાં ગરકાવ  અમદાવાદઃ સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલીને નર્મદા નદીમાં 19 લાખ ક્યુસેક કરતા વધુ પાણી પાણી છોડવામાં આવતાં નદી કિનારેના ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ગામોમાં પાણી ભરાવાની […]

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 132.54 મીટરે પહોચી, પ્રતિદિન 2.85 કરોડનું વીજ ઉત્પાદન

અમદાવાદઃ મધ્યપ્રદેશના નર્મદાના તટ વિસ્તારમાં સારા વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 132.54 મીટરે પહોચી છે. નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 85,870 ક્યુસેક થઈ રહી છે. હાલ જળાશયમાં 3570 એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટરની છે. હાલ ડેમમાં પાણીની આવક જે રીતે થઈ […]

સરદાર સરોવર નર્મદા ડેમના 30 રેડિયલ ગેટના મરામતની પ્રિ-મોન્સુન કામગીરી

રાજપીપીળાઃ ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનને હવે દોઢ મહિના જેટલા સમય બાકી રહ્યો છે. ત્યારે સરદાર સરોવર નર્મદા બંધ ખાતે પ્રિમોન્સુન કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે. આ વર્ષે પણ સારા ચોમાસાની શકયતા એ નર્મદા બંધ પોતાની 138.68 મીટરની મહતમ સપાટી સુધી ભરવાનો હોવાથી નિગમ દ્વારા ગેટના સર્વિસિંગ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. નર્મદા નિગમના સૂત્રોના […]

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3.50 લાખ ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠાના 25 ગામોને એલર્ટ કરાયા

અમદાવાદઃ સરદાર સરોવર નર્મદા ડેમમાં મધ્યપ્રદેશમાં પડેલા સારા વરસાદને કારણે પાણીની સારી આવક થઈ રહી છે. સોમવારે સાંજે 5 વાગ્યે નર્મદા ડેમના 23 ગેટ વધુ ઊંચાઈ સુધી ખોલીને નદીમાં 3.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના પગલે ડભોઇના ત્રણ, શિનોરના 11 અને કરજણ તાલુકાના 11 નદી કાંઠાના ગામો મળી કુલ 25 ગામોને એલર્ટ કરાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code