જેતપુરઃ GSTમાં વધારાને પગલે 1400થી વધારે કાપડના એકમોએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો
અમદાવાદઃ કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગો ઉપર વસુલવામાં આવતા પાંચ ટકાના જીએસટીને વધારીને જાન્યુઆરી 2022થી 12 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કાપડાના વેપારીઓમાં નારાજગી ફેલાઈ છે. જેના વિરોધમાં આજે જેતપુરમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા લગભગ 1400થી વધારે એકમોએ સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં સાડીના કારખાનાના માલિકોએ વિશાળ રેલી યોજીને મામલતદારને […]