1. Home
  2. Tag "Sarvapitr Amas"

વિશેષ સંયોગ સાથે આવી સર્વપિતૃ અમાસ

વિધિ-વિધાન દ્વારા કરવામાં આવેલી પૂજાને લઈને દરેક લોકોની અલગ અલગ માન્યતા હોય છે. ભારતમાં જે લોકો વેદ-વિજ્ઞાનને માને છે તે લોકો કાળ, સંજોગ, સમય, દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને જીવનના નિર્ણય લેતા હોય છે. આવામાં જો વાત કરવામાં આવે શ્રાદ્ધના દિવસોમાં આવેલી સર્વપિતૃ અમાસની તો તે દિવસ પિતૃઓની મોક્ષપ્રાપ્તિ માટે કરવામાં આવતા દરેક કાર્યને ખુબ મહત્વના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code