1. Home
  2. Tag "Saturday"

હવે બંગાળમાં સુશાસન આવશે, પીએમ મોદીએ વ્યક્ત કર્યો દ્રઢ વિશ્વાસ

કોલકાતા, 17 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. દરમિયાન તેમણે વિકાસના અનેક કામોનું લોકાર્પણ-ખાતમૂર્હૂત કર્યું હતું. માલદામાં વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, આજે ભારત 2027 સુધી વિકસિત થવાના લક્ષ્યાંક ઉપર કામ કરી રહ્યો છે, વિકસિત ભારતના નિર્માણ માટે પૂર્વીય ભારતનો વિકાસ પણ ખુબ જરૂરી છે. દશકો સુધી પૂર્વીય ભારતને નફરતની […]

યુદ્ધમાં બેદરકારીની ભારે કિંમત ચુકવવી પડે છે: CDS જનરલ અનિલ ચૌહાણ

હૈદરાબાદ: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે શનિવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “યુદ્ધમાં કોઈ ઉપવિજેતા હોતા નથી. ભૂલોની શક્યતા નહિવત્ હોય છે અને બેદરકારીની કિંમત ખૂબ જ ભારે હોય છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે તાલીમ મેળવેલા અધિકારીઓ એવા સમયે ભારતીય વાયુસેના (IAF) માં જોડાઈ રહ્યા છે, જ્યારે એક ‘નવું સામાન્ય સ્વરૂપ’ મજબૂતીથી સ્થાપિત […]

ગુજરાતમાં આજથી દર શનિવારે સ્કૂલોમાં ‘બેગલેસ ડે’ ઉજવાશે

અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ 2022 અંતર્ગત ગુજરાતમાં એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે “બેગલેસ ડે” ઉજવવામાં આવશે. આજના શનિવારની 5મી જુલાઈ 2025થી ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે બાળકોમાં એક અલગ પ્રકારનો પરિવર્તન જોવા મળશે. અભ્યાસ ઉપરાંત, બાળકો નવા પ્રકારની પ્રવૃત્તિઓ શીખી […]

શનિવારે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારના દિવસે રાજકીય શોક

નવી દિલ્હીઃ 26 એપ્રિલ 2025ના રોજ પવિત્ર ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ, Supreme Pontiff of the Holy Seeના અંતિમ સંસ્કાર શનિવારના રોજ યોજાશે. તે દિવસે રાજકીય શોક રાખવામાં આવશે. 26 એપ્રિલ 2025ના રોજ, સમગ્ર ભારતમાં જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, તે તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ યોજાશે નહીં. […]

શનિવાર સુધીમાં બંધકો પાછા નહિ આવે તો ગાઝા યુદ્ધવિરામ સમાપ્ત થશે : ઇઝરાયલ

ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે, જો ગાઝામાં રાખવામાં આવેલા ઇઝરાયલી બંધકોને શનિવાર સુધીમાં પરત નહીં મોકલવામાં આવે તો હમાસ સાથેનો યુદ્ધવિરામ સમાપ્ત થઈ જશે અને ઇઝરાયલ ગાઝામાં “ભીષણ લડાઈ” ફરી શરૂ કરશે. એક વીડિયો સ્ટેટમેન્ટમાં, બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેમના કેબિનેટ મંત્રીઓએ બપોરે ચાર કલાક ચાલેલી બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી હતી. […]

પીએમ મોદી શનિવારે મહારાષ્ટ્રના વાશિમ ખાતે પીએમ-કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરશે

મુંબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબર, 2024ના રોજ મહારાષ્ટ્રના વાશિમમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો 18મો હપ્તો જાહેર કરશે. આ મહત્ત્વપૂર્ણ આયોજનથી દેશભરનાં 9.4 કરોડથી વધારે ખેડૂતોને પ્રત્યક્ષ નાણાકીય લાભ મળશે, જે કોઈ વચેટિયાઓની સંડોવણી વિના પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડીબીટી) મારફતે રૂ. 20,000 કરોડથી વધારે છે. આ પ્રસંગે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્ણન, ભારત સરકારનાં કૃષિ મંત્રી […]

જેલમાંથી મુક્ત થયા બાદ શનિવારે કેજરિવાલે હનુમાનજી મંદિરમાં દર્શન કર્યાં

પત્ની સુનીતા કેજરિવાલ સાથે કનોટ પ્લેસ સ્થિત મંદિર પહોંચ્યાં અરવિંદ કેજરિવાલે હનુમાનજી સમક્ષ શીશ ઝુકાવ્યું નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં શરતી જામીન ઉપર છુટકારો થયા બાદ અરવિંદ કેજરિવાલ શુક્રવારે જેલમાંથી બહાર આવ્યાં હતા. કેજરિવાલના જામીનને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ઉજવણી કરી હતી. દરમિયાન આજે શનિવારે અરવિંદ કેજરિવાલ અને તેમના પત્ની સુનીલાએ કનોટ […]

ન્યાયતંત્રએ રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને રાષ્ટ્રીય અખંડિતતાની રક્ષા કરી છેઃ નરેન્દ્ર મોદી

ભારત મંડપમમાં જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદમાં સંબોધન પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબની હત્યા કેસનો કર્યો ઉલ્લેખ નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. સંબોધન દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ વિરુદ્ધ અપરાધોના કેસોમાં ઝડપી ન્યાયની વકાલત કરી હતી. મહિલાઓ સામેના ગુનાઓના કેસોમાં ઝડપી ન્યાયની જરૂરિયાત પર ભાર […]

PM મોદી શનિવારે ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે

ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં કનેક્ટિવિટીને વેગ મળશે લોકોને મુસાફરી માટે વિશ્વ કક્ષાની સેવા મળશે નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટે બપોરે 12.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 3 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. ‘મેક ઈન ઈન્ડિયા’ અને આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીના વિઝનને પરિપૂર્ણ કરીને, અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ત્રણ રૂટ પર કનેક્ટિવિટી સુધારશે – મેરઠ-લખનૌ, […]

દેશમાં શનિવારથી 3 દિવસ બેંક બંધ રહશે

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મહિનાની શરૂઆત પહેલા જ બેંકોની રજાઓની યાદી બહાર પાડવામાં આવે છે. ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં પણ બેંકો ઘણા દિવસો સુધી બંધ રહી હતી. આ સિવાય આવતીકાલથી બેંકો સતત 3 દિવસ બંધ રહેશે. ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં પણ ઘણા દિવસો સુધી બેંકો બંધ રહી હતી. આ ઉપરાંત,.આવતીકાલથી બેંકો સતત 3 દિવસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code