1. Home
  2. Tag "Saturday"

શનિદેવની કૃપા બનાવી રાખવા શનિવારે કરો કામ

જ્યારે પણ કોઈપણ વ્યક્તિના જીવનમાં સંકટ આવે એટલે સૌથી પહેલા તે શનિદેવને યાદ કરે છે અને પ્રાર્થના કરે છે કે શનિદેવ તેમના પર કૃપા વરસાવે, પણ શનિદેવની કૃપા બનાવી રાખવા માટે કેટલાક ઉપાય છે જેને અનુસરવામાં આવે તો શનિદેવ મહારાજ સાચેમાં કૃપા કરે છે અને દરેક તકલીફોને પણ દુર કરે છે. એવું માનવામાં આવે છે […]

ચંદ્રયાન-3 માટે શનિવારનો દિવસ ખુબ મહત્વનો, ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે

નવી દિલ્હીઃ ચંદ્રયાન-3 અંતરિક્ષયાને 14મી જુલાઈના રોજ લોન્ચ થયા બાદ ચંદ્રમાની લગભગ બે તૃતીયાંશ અંતર કાપી લીધું છે. ટ્રાન્સ-લૂટન ઈન્જેક્શન પછી ચંદ્રયાન-3 યૃથ્વીની કક્ષાની બહાર નીકળ્યા બાદ હવે ચંદ્રની નજીક પહોંચી રહ્યું છે. આવતીકાલનો દિવસ ખુબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આવતીકાલે શનિવારે ચંદ્રયાનને ચંદ્રની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ચંદ્રયાન-3 અવકાશયાન 14 જુલાઈના રોજ […]

જ્ઞાનવાપી મસ્જિદમાં શનિવારે સર્વેની કામગીરી કરાશે, મુસ્લિમ આગેવાનો સાથે ઉચ્ચ અધિકારીની મીટીંગ

લખનૌઃ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના સર્વેની કામગીરી આવતીકાલે શનિવારે શરૂઆતે થશે. મુસ્લિમ પક્ષ સાથે વારાણસીના જિલ્લા અધિકારી કૌશલ રાજ શર્માએ મીટીંગ બાદ કહ્યું હતું કે, કાલથી સર્વે કમીશનની કાર્યવાહી એડવોકેટ કમિશ્નર દ્વારા કરવામાં આવશે. આ અંગે મુસ્લિમ પક્ષ સાથે બેઠક થઈ હતી અને શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા અપીલ કરી હતી. કેસની હકીકત અનુસાર જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનો […]

માગસર મહિનાનો પ્રારંભ થઈ ગયો છતાં હજું બે ઋતુનો અનુભવ, શનિવારથી ઠંડીનું જોર વધશે

અમદાવાદઃ શિયાળાની ઋતુનો કારતક મહિનો પૂર્ણ થઈને માગસર મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. પરંતુ હજુ કડકડતી ઠંડી અનુભવાતી નથી. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. પણ અમદાવાદ સહિત મહાનગરોમાં બપોરે સામાન્ય ગરમી અને રાત્રે સામાન્ય ઠંડી અમ બે ઋતુ અનુભવાઈ રહી છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે. કે, શનિવારથી રાજ્યભરમાં ઠંડીમાં ક્રમશઃ […]

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે શનિવારે સવારે 8 વાગ્યે જાહેર થશે

ગાંધીનગર :ધોરણ 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ 12ના પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓના પરિણામની તારીખ જાહેર થઈ છે. આવતીકાલે 17 જુલાઈના રોજ પરિણામ જાહેર થશે. પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવશે. આવતીકાલે 17 જુલાઈના રોજ સવારે 8 વાગે પરિણામ જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ […]

કોરોનાના કપરા કાળમાં બેન્કોમાં કામકાજનો સમય ઘટાડવા અને દર શનિવારે રજા જાહેર કરવા માગ

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. વેપારી મંડળો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. જાહેર ભીડભાડવાળા સ્થળોએ લોકોને એકત્ર ન થવા તંત્ર દ્વારા અપિલ કરવામાં આવી છે. ત્યારે બેંક યુનિયનો દ્વારા મુખ્યપ્રધાન  વિજય રૂપાણીને પત્ર લખીને કોરોનાની આ મહામારીમાં બેંકની કાર્યપ્રણાલીમાં કેટલાક ફેરફાર કરવા માટે સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં બેંકમાં એક સમયે માત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code