શનિદેવની કૃપા બનાવી રાખવા શનિવારે કરો કામ
જ્યારે પણ કોઈપણ વ્યક્તિના જીવનમાં સંકટ આવે એટલે સૌથી પહેલા તે શનિદેવને યાદ કરે છે અને પ્રાર્થના કરે છે કે શનિદેવ તેમના પર કૃપા વરસાવે, પણ શનિદેવની કૃપા બનાવી રાખવા માટે કેટલાક ઉપાય છે જેને અનુસરવામાં આવે તો શનિદેવ મહારાજ સાચેમાં કૃપા કરે છે અને દરેક તકલીફોને પણ દુર કરે છે. એવું માનવામાં આવે છે […]