1. Home
  2. Tag "Saurashtra University"

સ્વામી દયાનંદ સરસ્વતીનું સ્વદેશી અને નારી ઉત્થાન માટે અનન્ય યોગદાનઃ રાજ્યપાલ

રાજકોટ, 12 ફેબ્રુઆરી 2026: રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘રાષ્ટ્રનિર્માણના પુરોધા: મહર્ષિ દયાનંદ સરસ્વતી’ વિષય પરના બે દિવસીય અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ-૨૦૨૬નો શુભારંભ કરાવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા રાજ્યપાલએ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જાહેરાતો આપી પણ કાયમી પરીક્ષા નિયામક મળતા નથી

રાજકોટ, 5 ફેબ્રુઆરી 2026:  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી પરીક્ષા નિયામક મળતા નથી. યુનિવર્સિટીમાંથી અન્ય કેડરના ભરતી કરીને પરીક્ષા નિયામકપદે નિયુક્તિ કર્યા બાદ કોઈ કારણસર કર્મચારીઓ રાજીનામું આપી દેતા હોય છે. એટલે યુનિવર્સિટીને કાયમી કૂલપતિ મળવાના યોગ મળતા નથી. યુનિવર્સિટી દ્વારા પરીક્ષા નિયામકની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જોકે, તેમાં આ જ યુનિવર્સિટીના એક વહિવટી […]

ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાનું ઘણું મહત્વ છે, વિદ્યાથી મોટું કોઈ દાન નથીઃ રાજ્યપાલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60માં પદવીદાન સમારોહમાં 43 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત રાજકોટ, તા. 25 ડિસેમ્બર 2025: Saurashtra University’s 60th convocation ceremony રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા અને શિક્ષણમંત્રી  ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ યોજાયો હતો. કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે  ‘સ્વદેશી અપનાવો, સ્વદેશી બિરદાવો’ની થીમ સાથે યોજાયેલા આ પદવીદાન સમારોહમાં […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ 10મી ડિસેમ્બરથી યોજાશે

એથલેટિક્સની 26 ઇવેન્ટમાં 5 જિલ્લાના 400 ખેલાડીઓ ભાગ લેશે, વિજેતાઓ મેંગ્લોરમાં યોજાનારી ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લઈ શકશે, વિજેતા ખેલાડીઓને સ્થળ પર જ મેડલ પહેરાવી સન્માનિત કરાશે   રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ આગામી 10 થી 12 ડિસેમ્બર દરમિયાન યોજાશે. આ ખેલકૂદ મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 10મી ડિસેમ્બરે ખેલકૂદ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી પ્રવેશ માટેની પરીક્ષા 12મી ડિસેમ્બરે લેવાશે

13 વિષયોમાં 65 બેઠકો માટે પીએચ.ડી પ્રવેશ માટે પરીક્ષા યોજાશે, 30મી નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ ઓન લાઈન ફોર્મ ભરી શકશે, પ્રવેશ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને એડમિશન માટેની DRC (ડિપાર્ટમેન્ટ રિસર્ચ કમિટી) તા.20 ડિસેમ્બરના યોજાશે, રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડીમાં પ્રવેશ માટેની પરીક્ષા આગામી તા. 12મી ડિસેમ્બરે લેવાશે. યુવિનર્સિટીની 16 વિષયની 43 સીટ પર NET (નેશનલ એલિજિબિલિટી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારથી UG સેમેસ્ટર-5 અને PG સેમેસ્ટર -3ની પરીક્ષા લેવાશે

115 કેન્દ્રો પરથી સ્નાતક સેમેસ્ટર-5ની પરીક્ષાઓ લેવાશે, અનુસ્નાતક સેમેસ્ટર-3ની પરીક્ષા 50 હજીરથી વધુ વિદ્યાર્થીઓ આપશે, પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા 89 ઓબ્ઝર્વર ફરજ બજાવશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 11મી નવેમ્બરને મંગળવારથી સ્નાતક કક્ષાના સેમેસ્ટર- 5 અને અનુસ્નાતકના સેમેસ્ટર- 3ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે. સ્નાતકના સેમેસ્ટર 5ની પરીક્ષા 115 કેન્દ્રો પરથી લેવાશે, જ્યારે અનુસ્નાતક સેમેસ્ટર-3ના 50,228 […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષા 11મી નવેમ્બરથી લેવાશે

કેટલાક મેનેજમેન્ટ અને કોમર્સ ફેકલ્ટીની પરીક્ષા 19મી નવેમ્બરથી લેવાશે, પરીક્ષાઓ બે શિફ્ટમાં યોજાશે, સવારે 10:30થી અને બપોરે 2:30થી પરીક્ષા લેવાશે, ટાઈમટેબલ અને સીટ નંબરની માહિતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ પરથી મળશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દિવાળી વેકેશન પૂર્ણ થતાં અન્ડર ગ્રેજ્યુએટ (UG) સેમેસ્ટર-5 અને પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) સેમેસ્ટર-3ની પરીક્ષાઓ લેવાશે. યુનિના પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 7મી ઓક્ટોબરથી ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કોફરન્સ યોજાશે

ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન નેનો સ્ટ્રક્ચરિંગ બાય આયન બિમ્સ 2025નુ આયોજન, જર્મની, સ્પેન, જાપાન, ઇઝરાયેલ તેમજ ભારતની 16 સંસ્થાના નિષ્ણાતો ભાગ લેશે, અદ્યતન ઉપકરણો બનાવવા આયન બીમ ટેકનોલોજીના ઉપયોગ વિશે ચર્ચા થશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે આગામી તા.7થી 9 ઓક્ટોબર દરમિયાન ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન નેનો સ્ટ્રક્ચરિંગ બાય આયન બિમ્સ ICNIB -2025 યોજાશે. જેમાં ઉભરતી સેમિકન્ડક્ટર ટેકનોલોજીમાં […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અદ્યત્તન લાયબ્રેરીનું NOCના અભાવે દોઢ વર્ષથી લોકાર્પણ થઈ શકતુ નથી

24 કલાક ખૂલ્લી રહેનારી અદ્યતન લાઇબ્રેરીનું રૂ.7 કરોડના ખર્ચે નિર્માણ કરાયુ છે, તાત્કાલિક ફાયર એનઓસી આવી જાય તો નવી લાઇબ્રેરીનું લોકાર્પણ થઈ શકે, ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે રૂપિયા 92 લાખનું એસ્ટીમેટ અપાયુ રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં 7 કરોડના ખર્ચે અદ્યત્તન લાયબ્રેરી માટેનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ 24 કલાક લાયબ્રેરીને ઉપયોગ કરી શકે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 13મી ઓક્ટોબરથી ત્રિદિવસીય યુથ ફેસ્ટિવલ યોજાશે

સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની 33 સ્પર્ધાઓ યોજાશે, સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ લાવનાર વિજેતાને ઈનામ અપાશે, દરેક વિદ્યાર્થીઓ યુવક મહોત્સવમાં ભાગ લે તે માટે સ્પેશિયલ વર્કશોપ યોજાશે, રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તા. 13મી ઓકટોબરથી ત્રિદિવસીય 53 મો યુવક મહોત્સવ યોજાશે. આ યુવક મહોત્સવમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની 33 સ્પર્ધાઓ યોજાશે. જેમાં યુનિવર્સિટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code