1. Home
  2. Tag "Saurashtra University"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની 66 જગ્યાઓ ખાલી,વહિવટમાં કોન્ટ્રાક્ટ પર 285 કર્મચારીઓ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની 66 જેટલી જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત બિન શૈક્ષણિક સ્ટાફનું 217નું સેટઅપ છે. જેમાંથી 64 જગ્યાઓ પર કાયમી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે અને 153 જગ્યા ખાલી છે.  યુનિવર્સિટીમાં કાયમી અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓની વર્ષોથી અછત હોવાના લીધે કરારી કર્મચારીઓ પર નિર્ભર રહેવું પડે છે.  બિન શૈક્ષણિકમાં 285 કર્મચારીને ખાનગી એજન્સી મારફત […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પી.એચડીમાં પ્રવેશમાં ગેરરીતિના મામલે કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ એકબીજાનું પર્યાય બની ગયા છે. તાજેતરમાં યુનિ. દ્વારા લેવાયેલી PHDની પ્રવેશ પરીક્ષા બાદ ડિપાર્ટમેન્ટલ રિસર્ચ કમિટી દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયામાં મેરીટનો ઉલાળીયો કરવામાં આવતા અને હોનહાર વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા. આ મામલે યુનિ.ના સત્તાધિશોને વિદ્યાર્થીઓ અને સેનેટ સભ્યો દ્વારા રજુઆત કરવા છતાંયે કોઈ નિરાકરણ ન કરાતા કોંગ્રેસના કાર્યકરો […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલકૂદ મહોત્સવમાં 500 ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 52મો વાર્ષિક ખેલકુદ મહોત્સવમાં સંલગ્ન 68 કોલેજોના 500 જેટલા ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. કુલપતિ ડૉ.નિલાબંરી દવેના અધ્યક્ષસ્થાને શનિવારથી યોજાયેલા ત્રિદિવસીય મહોત્સવમાં 38 સ્પર્ધાઓનું આયોજન થશે. વાર્ષિક ખેલકુદ મહોત્સવના આ ઉદ્ઘાટન સમારંભમાં આંતર યુનિવર્સિટી કુસ્તી તથા વેઇટિંગ સ્પર્ધામાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં પસંદ થયેલા ખેલાડીઓનું શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 12 ડિસેમ્બરથી સેમેસ્ટર 1ની વિવિધ પરીક્ષાઓનો પ્રારંભ થશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 12મી ડિસેમ્બરથી આર્ટ્સ, કોમર્સ સહિત વિવિધ ફેકલ્ટીઓના સેમેસ્ટાર-1ની પરીક્ષાઓનો પ્રારંભ થશે. જો કે, એલએલબી અને એલ એલએલએમની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. યુનિના પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અગાઉની જેમ પેપેર લિક ન થાય તે માટે  જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો CCTVથી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રૂપારેલિયાનું રાજીનામું, ફરજમુક્તિની માગ પણ કૂલપતિએ ના પાડી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોનો પર્યાય બની ગઈ હતી. રોજબરોજ નવા નવા વિવાદો સર્જાતા હતા. જેમાં યુનિ.ના રજિસ્ટ્રાર ડો. રૂપારેલિયા પણ વિવાદના ઘેરામાં ફસાતા તેમણે દિવાળી પહેલા જ રજિસ્ટ્રારપદેથી રાજીનામું આપી દીધુ હતું અને હાલ પોતાને વહેલી તકે ફરજમુક્ત કરવાની માગ કરી રહ્યા છે પરંતુ  કુલપતિએ ઘસીને ના પાડીને જૂના પેન્ડિંગ ઇસ્યુ પૂર્ણ થાય તે બાદ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ રાજ્યપાલની ઉપસ્થિતિમાં 21મી ડિસેમ્બરે યોજાશે,

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી 21મી ડિસેમ્બરના રોજ યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે 14 ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી કમિટી ન રચાતા પદવીદાન સમારોહ જૂના સેનેટ સભ્યોની હાજરીમાં જ પદવીદાન સમારોહ યોજવો પડશે સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ પાડવામાં […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો બાદ રાજ્ય સરકારે માંગ્યો ખૂલાશો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. રોજબરોજ કોઈને કોઈ પ્રશ્ને વિવાગ સર્જાતો રહે છે. ત્યારે તાજેતરમાં પ્રોફેસર અને આસિસટન્ટ પ્રોફેસરની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતીમાં ગેરરીતિના આક્ષેપો ઉઠતા ભરતી પ્રક્રિયા પુરતી સ્થગિત રાખવા રાજ્ય સરકારે આદેશ કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં મેથેમેટિક્સ,એજ્યુકેશન અને હિન્દી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ટુંકા વસ્ત્રો પર પ્રતિબંધ લગાવતા પરિપત્ર સામે વિવાદ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવતો પરિપત્ર જારી કરતા વિવાદ ઊભો થયો છે. પરિપત્રમાં વિદ્યાર્થિનીઓને પ્રાર્થના હોલ અને ડાઇનિંગ હોલમાં ટૂંકા વસ્ત્રો નહીં પહેરવા સૂચના આપવામાં આવી છે. જોકે, હજુ સુધી બોયઝ હોસ્ટેલ માટે કોઈ પ્રકારના નિયમો જાહેર કરવામાં આવ્યા નથી,  ડાઇનિંગ હોલમાં ભોજન બનાવનારા રસોઈયા હોવાના કારણે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભગવત્ ગીતા, વેદિક ગણિત સહિત 10 સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો શરૂ કર્યા

રાજકોટઃ ગુજરાતમાં શાળા-કોલેજો અને યુનિવર્સિટીઓમાં નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ ગયો છે. ત્યારે નવી શિક્ષણ નીતિ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાજેતરમાં જ નોન કાઉન્સિલ અંતર્ગતના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચલાવતી સંલગ્ન કોલેજોમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમના બાસ્કેટમાં નવા 10 કોર્સ ઉમેર્યા છે, જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા, ઇન્ડસ્ટ્રિયલ મેનેજમેન્ટ, ભગવદ્ ગીતા અને મેનેજમેન્ટ, ભારતીય નારી રત્નો, ભારતીય ઉદ્યોગપતિઓ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદ પર પ્રોફેસરે કવિતા લખતા કૂલસચિવે ફટકારી નોટિસ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. યુનિવર્સિટીનું ખટપટી રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. રોજબરોજ નવા વિવાદો સર્જાતા જાય છે. તાજેતરમાં આત્મીય યુનિવર્સિટીમાં ત્યાગ વલ્લભદાસે 33 કરોડની છેતરપિંડી આચર્યાના આરોપમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર ભવનના વડાનું નામ ખુલ્યા બાદ કટાક્ષનો મારો શરૂ થયો છે. આ કેસને લઈને ગુજરાતી ભવનના વડા મનોજ જોષીએ પોતાના મનની લાગણી વ્યક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code