1. Home
  2. Tag "Saurashtra University"

સૌરાષ્ટ્ર યુનિમાં કોરોના કાળમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓની માગ અંતે સ્વીકારાઈ

રાજકોટ, 28 મે, 2026 : The demand of students who failed during the Corona period was finally accepted સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2019માં એટલે કે કોરોના કાળ દરમિયાન પ્રવેશ મેળવનારા જે વિદ્યાર્થીઓ અત્યારે એક કે બે વિષયમાં નાપાસ થવાને કારણે ડિગ્રી મેળવવાથી વંચિત રહી ગયા છે, તેમને પાસ થવા માટે છેલ્લી તક આપવાની માંગ સાથે  NSUI […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પેટ્રોલ-ડીઝલ બચાવવા સોમવારનો દિન નો વ્હીકલ ડે જાહેર કર્યો

રાજકોટ, 25 મે, 2026 : Declares Monday as No Vehicle Day પીએમ નરેન્દ્ર મોદીએ ઇંધણનો ઓછો ઉપયોગ કરવા અપીલ કર્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર સોમવારેનો દિન નો વ્હીકલ ડે જાહેર કરીને પરિપત્ર જારી કર્યો છે. જેની અમલવારીરૂપે કુલપતિ ડૉ.ઉત્પલ જોશી આજે પોતાના બંગલાથી 800 મીટર પગપાળા યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. જ્યારે કુલસચિવ ડૉ. અજયસિંહ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સ્વિમિંગ પુલ દોઢ વર્ષ બાદ ચાલુ કરાતા વિદ્યાર્થીઓને મળી રાહત

રાજકોટ, 9 મે 2026: Swimming pool reopens after one and a half years સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરોડોના ખર્ચે તૈયાર કરાયેલો સ્વિમિંગ પુલ છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં હતો. આ અંગે વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિના સત્તાધિશોને રજૂઆતો કરાયા બાદ  ઓલિમ્પિક કક્ષાનો ઇન્ડોર સ્વિમિંગ પૂલ આખરે શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે, આઉટડોર સ્વિમિંગ પૂલ હજુ પણ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા B.Sc સેમેસ્ટર-6નું પરિણામ જાહેર ન કરાતા વિદ્યાર્થીઓમાં નારાજગી

રાજકોટ, 8 મે 2026: Students angry over B.Sc Semester-6 results not being declared સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગત માર્ચમાં લેવાયેલી બીએસસી સેમેસ્ટર-6ની પરીક્ષાનું પરિણામ હજુ જાહેર ન કરાતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. બીએસસી. સેમ.6 ના 1268 વિદ્યાર્થીઓ પરીક્ષાના 38 દિવસ બાદ પણ હજુ પરિણામ વિહોણા છે. પરીક્ષાર્થીઓની રજુઆત બાદ તાત્કાલિક પરિણામ જાહેર કરવા માટે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પરીક્ષાના ટાણે એમએડ સેમેસ્ટર-2નું પેપેર કાઢવાનું યાદ આવ્યું

રાજકોટ, 22 એપ્રિલ 2026: Remembered to take out the paper of M.Ed. Semester-2 during the exam  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો છબરડો બહાર આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા અંડર ગ્રેજ્યુએશન (UG) અને પોસ્ટ ગ્રેજ્યુએશન (PG) ના કુલ 25 કોર્સની પરીક્ષાઓનો તા. 21મી એપ્રિલથી વિધિવત પ્રારંભ થયો છે. રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગરના વિવિધ 125 કેન્દ્રો પરથી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે બનાવેલો ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ બંધ

રાજકોટ, 21 એપ્રિલ 2026: Swimming pool closed  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટસ કોમપ્લેક્સમાં રૂપિયા 9 કરોડનાં  ખર્ચે આધુનિક ઓલિમ્પિક કક્ષાના સ્વિમિંગ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ હાલ આ સ્વિમિંગ પુલ તરવૈયાઓ માટે શોભાના ગાંઠીયા જેવો બની રહ્યો છે. જોકે સ્વિમિંગ પુલની સાથે આવેલો  પ્રેક્ટીસ પુલ ચાલુ છે. પણ તરવૈયાઓ માટેના ઓલિમ્પિક કક્ષાના […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીની પરીક્ષાનો 30મી માર્ચથી પ્રારંભ

રાજકોટ, 26 માર્ચ 2026: Saurashtra University’s various faculty exams begin from March 30th સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તા. 30 માર્ચથી બેચલર અને માસ્ટર ડિગ્રીના છેલ્લા સેમેસ્ટરના 45,296 વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે. 120 પરીક્ષા કેન્દ્ર પરથી યોજાનારી આ એક્ઝામમાં 55 ઓબ્ઝર્વર ફરજ બજાવશે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો […]

સ્વામી દયાનંદ સરસ્વતીનું સ્વદેશી અને નારી ઉત્થાન માટે અનન્ય યોગદાનઃ રાજ્યપાલ

રાજકોટ, 12 ફેબ્રુઆરી 2026: રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘રાષ્ટ્રનિર્માણના પુરોધા: મહર્ષિ દયાનંદ સરસ્વતી’ વિષય પરના બે દિવસીય અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ-૨૦૨૬નો શુભારંભ કરાવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા રાજ્યપાલએ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જાહેરાતો આપી પણ કાયમી પરીક્ષા નિયામક મળતા નથી

રાજકોટ, 5 ફેબ્રુઆરી 2026:  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી પરીક્ષા નિયામક મળતા નથી. યુનિવર્સિટીમાંથી અન્ય કેડરના ભરતી કરીને પરીક્ષા નિયામકપદે નિયુક્તિ કર્યા બાદ કોઈ કારણસર કર્મચારીઓ રાજીનામું આપી દેતા હોય છે. એટલે યુનિવર્સિટીને કાયમી કૂલપતિ મળવાના યોગ મળતા નથી. યુનિવર્સિટી દ્વારા પરીક્ષા નિયામકની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જોકે, તેમાં આ જ યુનિવર્સિટીના એક વહિવટી […]

ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાનું ઘણું મહત્વ છે, વિદ્યાથી મોટું કોઈ દાન નથીઃ રાજ્યપાલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60માં પદવીદાન સમારોહમાં 43 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત રાજકોટ, તા. 25 ડિસેમ્બર 2025: Saurashtra University’s 60th convocation ceremony રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા અને શિક્ષણમંત્રી  ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ યોજાયો હતો. કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે  ‘સ્વદેશી અપનાવો, સ્વદેશી બિરદાવો’ની થીમ સાથે યોજાયેલા આ પદવીદાન સમારોહમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code