1. Home
  2. Tag "Saurashtra University"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો પાસેથી 18 ટકા ‘GST 6 વર્ષની ગણતરી કરીને વસુલાશે

રાજકોટઃ ગુજરાતમાં કોલેજો પાસેથી વિવિધ સેવાઓ પર વર્ષ 2017થી 18 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોલેજો પાસેથી જીએસટી વસૂલવાનું ભૂલી ગઈ હતી. અને ઓડિટ દરમિયાન પણ આ ક્ષતિ ધ્યાનમાં આવી નહોતી. દરમિયાન 7 વર્ષ બાદ જીએસટી વસુલવાનું યાદ આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજોના આચાર્યોને પરિપત્ર મોકલ્યો છે. હવે કોલેજોએ 2027થી 2023 સુધીનો […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરકારની મંજુરી બાદ કરાર આધારિત આસિ. પ્રોફેસરોની ભરતી કરાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પ્રવેશની મોસમ ચાલી રહી છે. નવા શૈક્ષણિક સત્રને હવે મહિનો ય બાકી રહ્યો નથી. ત્યારે યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં આસિ. પ્રોફેસરોની અનેક જગ્યાઓ ખાલી છે. કરાર આધારિત 60થી વધુ આસિસ્ટન્ટ પ્રોફેસરોની મુદત ગત તારીખ 14 મેના રોજ પૂર્ણ થઇ ગઈ છે. આ કરારી પ્રોફેસરની જગ્યા માટે ફરીથી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા કરવા માટે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સેનેટની ચૂંટણી પહેલા સંલગ્ન કોલેજો પાસેથી સ્ટાફની વિગતો મંગાવી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની મુદત તો ક્યારની પુર્ણ થઈ ગઈ છે.હવે સેનેટની ચૂંટણી યોજવાના ચક્રો ગતિમાન થયા છે. સેનેટની ચૂંટણી માટે ઘણા દાવેદારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સેનેટની ચૂંટણીની તૈયારી શરૂ કરી હોય એમ સંલગ્ન કોલેજોના આચાર્યોને પરિપત્ર મોકલી ટીચિંગ સ્ટાફની વિગતો આગામી તારીખ 31 મે સુધીમાં મોકલી આપવા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ભીમાણી વિવાદોમાં ઘેરાયા બાદ હવે વિદાય નક્કી !

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કૂલપતિ ભીમાણી ઘણા સમયથી વિવાદોમાં ઘેરાતા રહ્યા છે. અને તેમના દ્વારા લેવાયેલા નિર્ણયોએ વિવાદ ઊભો કર્યો છે. યુનિમાં ભાજપના સિન્ડિકેટ મેમ્બરો, કેટલાક પ્રાધ્યાપકો, અને વહિવટકર્તાઓ વચ્ચે જ વૈમનસ્ય ચાલી રહ્યું છે.  તેથી એક બાદ એક નવા વિવાદો સામે આવ્યાં જ કરે છે.  જેમાં કોલેજમાં ચોરી, ભરતીમાં ભ્રષ્ટાચાર સહિત અનેક વિવાદોના પડઘા […]

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા B A , B COM, સેમે-2 સહિતની પરીક્ષાનો પ્રારંભ, પ્રશ્નપત્રો ઓફલાઈન મોકલાયા

રાજકોટઃ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએ,બીકોમ સેમેસ્ટર-2 સહિત વિવિધ વિદ્યાશાખાના  67494 વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે. 25મી  એપ્રિલથી શરૂ થયેલી પરીક્ષામાં સૌથી વધુ બીએ સેમેસ્ટર-2 રેગ્યુલરના 16653 વિદ્યાર્થી અને એક્સટર્નલના 4014 વિદ્યાર્થી, બી.કોમ સેમેસ્ટર-2 રેગ્યુલરના 16496 વિદ્યાર્થી અને એક્સટર્નલના 831, એમએ ઓલ સેમેસ્ટર-2ના એક્સટર્નલના 3326 વિદ્યાર્થી, […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાલે બુધવારથી વિવિધ ફેકલ્ટીઝ, બ્રાન્ચોની પરીક્ષાઓનો પ્રારંભ

રાજકોટઃ શાળા-કોલેજોમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણરીતે સંપન્ન થયા બાદ શાળાઓમાં હાલ ધોરણ 3થી 8ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલે 5 એપ્રિલને બુધવારથી વિવિધ ફેકલ્ટીઝ અને બ્રાન્ચોની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષાઓ  51 કોર્ષના 51,184 વિદ્યાર્થીઓ આપશે. […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં “મિશન મિલેટ્સ”નો પ્રારંભઃ મિલેટ્સની વિવિધ સ્વાદીષ્ટ વાનગીઓથી લોકો આકર્ષાયા

અમદાવાદઃ કેન્દ્ર સરકાર મિલેટ્સ એટલે કે ધાન્યના રોજિંદા ઉપયોગ પર ભાર મુકી રહ્યા છે અને યુનાઇટેડ નેશન્સે વર્ષ 2023ને “મિલેટ્સ યર” જાહેર કર્યું છે. જેના પગલે ગુજરાતમાં પણ મિલેટ્સ અંગે જાગૃતિ અને તેના ઉપયોગ વધારવાના સહિયારા પ્રયાસો થઈ રહ્યા છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોમ સાયન્સ વિભાગે વડાપ્રધાનની મિલેટ્સના ઉપયોગની અપીલને ઝીલીને, ‘‘મિશન મિલેટ્સ’’ની શરૂઆત કરી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના પ્રશ્નપત્ર કાઢવામાં ભુલ કરતાં પાંચ અધ્યાપકોને 10,000નો દંડ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાતા કેટલાક નિર્ણયોને કારણે વિવાદો થતા રહે છે. જેમાં અધ્યાપકોને સજામાં પણ બેવડી નિતી સામે વિવાદ ઊભો થયો છે. અંગ્રેજીમાં પેપર ચેકિંગમાં ગોટાળા કરતા બે અધ્યાપકને ક્લીન ચીટ મળી છે જ્યારે અન્ય 5 અધ્યાપકને પેપર સેટિંગમાં ભૂલ બદલ રૂ.10,000 નો દંડ ફ્ટકારવામાં આવતા વિવાદ ઊભો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર […]

રાજકોટમાં ભાજપના નેતાની કોલેજમાંથી પેપર ફૂટ્યા હતા, સૌરાષ્ટ્ર યુનિ.એ નોંધાવી ફરિયાદ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગયા ઓક્ટોબર મહિનામાં લેવાયેલી બીબીએ અને બી.કોમ. સેમેસ્ટર 5ની પરીક્ષાના પેપર ફુટી જતાં હોબાળો મચ્યો હતો. તે સમયે યુનિ.દ્વારા તપાસ સમિતિ પણ નિમવામાં આવી હતી. અને જવાબદારો સામે પગલાં લેવા વિદ્યાર્થીઓ આંદોલનો પણ કર્યા હતા. આખરે 111 દિવસ બાદ યુનિવર્સિટીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરીક્ષાના પેપર પૂર્વ સીએમના ભત્રીજા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રથી સ્નાતકના કોર્સ 4 વર્ષનો અને અનુસ્નાતક 1 વર્ષનો કરાશે

રાજકોટઃ ગુજરાતમાં અન્ય યુનિવર્સિટીઓની જેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ નવા શૈક્ષણિક સત્રથી ગ્રેજ્યુએશનનો અભ્યાસક્રમ ચાર વર્ષનો અને અનુસ્નાતકનો અભ્યાસક્રમ એક વર્ષનો કરાશે. એટલે હવે બીએ, બી,કોમ, અને બીએસસી, બીબીએસ બીસીએ સહિતના સ્નાતકના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને ચાર વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ગ્રેજ્યુએશનની ડિગ્રી મળશે. જ્યારે અનુસ્નાતકનો હાલ બે વર્ષનો અભ્યાસક્રમ છે. તેના બદલે એક વર્ષનો કરાશે. સૂત્રોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code