1. Home
  2. Tag "saurashtra"

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા,મોટા ભાગની કામગીરી એપ્રિલ-2થી રાબેતા મુજબ શરૂ થશે

યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા એક સપ્તાહ સુધી કામકાજ બંધ નવા નાણાકીય વર્ષથી રાબેતા મુજબ શરૂ થશે રાજકોટ:નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આરે છે.ત્યારે કંપનીથી લઈને નાના એકમોના માલિકો પોતાના હિસાબી વ્યવહારો પૂર્ણ કરવાની તૈયારીમાં લાગી ગયા છે.સોરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજાને લઈને એક સપ્તાહ સુધી યાર્ડમાં હરાજી સહિતના કામકાજ બંધ રહેશે અને 2 એપ્રિલથી યાર્ડની […]

સૌરાષ્ટ્રમાં કોળી સમાજ પર પ્રભુત્વ જમાવવા દેવજી ફતેપરા અને કુંવરજી બાવળીયા વચ્ચે સ્પર્ધા,

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે આઠેક મહિના બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્ઞાતિવાદનું ભૂત ધૂણવા લાગ્યુ છે. સૌરાષ્ટ્રમાં પટેલ સમાજ અને કોળી સમાજ ઉમેદવારો માટે હારજીતમાં મહત્વનું પરિબળ છે. એટલે ટૂંટણી પહેલા જ આ સમાજના આગેવાનોએ રાજકિય મહત્વ મેળવવા માટે જ્ઞાતિઓના મેળાવડાઓ, સંમેલનો યોજવામાં આવી રહ્યા છે. જેમાં કોળી સમાજમાં ભાજપના […]

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં ઘઉંની આવક શરૂ, ગતવર્ષ કરતા વધુ ભાવ મળતા ખેડુતો ખૂશ

રાજકોટઃ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડમાં ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે. રાજકોટના બેડી યાર્ડમાં છેલ્લા 15 દિવસમાં 46,950 ક્વિન્ટલ ઘઉંની આવક થઇ છે. આમાં લોકવન અને ટુકડા બન્ને ઘઉંનો સમાવેશ થઈ જાય છે. લોકવન કરતા ટુકડા ઘઉંની આવક 24,500 ક્વિન્ટલ વધુ નોંધાઈ છે. જોકે એપ્રિલ બાદ હજુ આ આવક વધવાની સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે. અત્યારે 20 […]

ભાવનગર સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢી લાખથી વધુ ગુણીના આવક

ભાવનગરઃ ગત સોમાસામાં પડેલા સારા વરસાદને કારણે શિયાળામાં સિંચાઈનું પાણી મળી રહેતા સોરાષ્ટ્રભરમાં રવિપાકનું સારૂ ઉત્પાદન થયું છે. જેમાં ભાવનગર સહિતના જિલ્લાઓમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થતાં માર્કેટ યાર્ડ્સમાં પ્રતિદિન અઢીલાખથી વધુ ગુણી ડુંગળીની આવક થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે. ડુંગળીના ભાવમાં પાછલા વર્ષે […]

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ધાણાની આવક, સારા ભાવ મળતા ખેડુતો ખૂશખૂશાલ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વર્ષે ધાણાનું ધૂમ વાવેતર થયું હતું પણ કમોસમી વાતાવરણને લીધે પાક ઘટવાના અંદાજો મુકાઈ રહ્યા છે. છતાં સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં ધાણાની આવકે વેગ પકડયો છે. ગત વર્ષ કરતા ખડૂતોને બમણા  ભાવ મળી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના યાર્ડોમાં ધાણાની આવક ધીમેધીમે વેગ પકડી રહી છે. શુક્રવારે આશરે 1.90 લાખ મણની આવક […]

સૌરાષ્ટ્રના 12 ડેમમાં ઠલવાતા નર્મદા નીરનું બિલ 200 કરોડ બાકી, નર્મદા નિગમને કોઈ રૂપિયા આપતુ નથી

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં એક સમય હતો કે પીવાના પાણી માટે વલખાં મારવા પડતા હતા. પાણીનો કોઈ સ્ત્રોત નહતો. કેટલાક સ્થલોએ તો ટ્રેન દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હતું, પરંતુ નર્મદા યોજના સાચા અર્થમાં સૌરાષ્ટ્ર-કચ્છની જીવાદોરી બની છે. સરકારે સૌરાષ્ટ્રના ડેમ અને તળાવો ભરવા માટે સૌની યોજના અમલમાં મુકી છે.આ યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના ડેમ અને તળાવો નર્મદાના […]

સૌરાષ્ટ્રમાં વીજળી બીલના બાકી લેણા વસૂલવા દરેક વર્તુળ કચેરીને 276 કરોડનો ટાર્ગેટ અપાયો

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજળી ચોરી સામે અભિયાન ચલાવ્યા બાદ હવે વીજળીના બાકી બીલોની વસુલાત માટે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં કરોડો રૂપિયાના વીજ બીલો બાકી બોલે છે.  પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વીજબીલના બાકી રહેતા નાણાં એટલે કે ડેબિટ એરિયર્સનો ભાગ ઘટાડવા નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેબિટ એરિયર્સને લીધે વીજ કંપનીને કરોડોનું […]

સૌરાષ્ટ્રમાં ડુંગળીનું બમ્પર ઉત્પાદન : ભાવનગર યાર્ડમાં નવી ડુંગળીની આવક શરૂ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગત ચોમાસામાં સારા વરસાદને લીધે રવિપાકનું મબલખ ઉત્પાદન થયું છે. જેમાં ભાવનગર અને અમરેલી જિલ્લામાં ડુંગળીનું સારૂએવું ઉત્પાદ થયુ છે. ભાવનગર યાર્ડમાં ડુંગળીના આવક શરૂ થઈ ગઈ છે. મરેલી તથા ભાવનગર ડૂંગળી ઉત્પાદનના મોટા મથક છે. 40 ટકા સફેદ તથા 60 ટકા લાલ ડુંગળીનું ઉત્પાદન થાય છે. સફેદ ડુંગળીની મોટાભાગે નિકાસ થાય છે. […]

કોરોનામાં મૃત્યુ પામેલાને વળતર ન અપાતા સૌરાષ્ટ્રના સસ્તા અનાજના વેપારીઓ શનિવારે હડતાળ પાડશે

રાજકોટઃ કોરોનાના કપરા કાળમાં લોકોની સેવામાં જોડાયેલા કેટલાક કોરોના વોરિયર્સના પણ મોત થયા હતા.કોરોનાના સમયગાળામાં સરકારે ગરીબોને મફત અનાજ વિતરણ વખતે સસ્તા અનાજના વેપારીઓને કોરોના વોરિયર્સ ગણાવ્યા હતા પરંતુ કોરોનાને લીધે સસ્તા અનાજના વેપારીઓના મત્યુ થયા  હોવા છતાં તેને કોઈ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી. તેના વિરોધમાં આગામી શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છના સસ્તા અનાજના તમામ વેપારીઓ એક […]

સૌરાષ્ટ્રમાં ઓઈલ મિલોનો ધમધમાટને ગ્રહણ લાગ્યુ, સિંગતેલની 25 ટકા મિલો ચાલુ

રાજકોટ : સૌરાષ્ટ્રમાં એક સમયે તેલીયા રાજાઓની બોલબાલા હતી. હવે મોટી ઓઈલ મિલરો માટે કપરો સમય ચાલી રહ્યો છે. મગફળીના ઉંચા ભાવને લીધે આ વર્ષે સીંગતેલ મિલો પહેલેથી માંડ માંડ ઉત્પાદન પડતર બેસાડી રહી છે. એવામાં બે ત્રણ વર્ષથી કચ્ચી ઘાણી (દેશી ઘાણા)નું ચલણ વધી જતા મોટી તેલ મિલોના ધંધામાં 30-35 ટકા જેટલું ગાબડું પડયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code