1. Home
  2. Tag "saurashtra"

ભારે વરસાદને લઈને રાજકોટ એસટી વિભાગનો મહત્વોનો નિર્ણય -સૌરાષ્ટ્રના તમામ રુટો કર્યા બંધ 

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને રાજકોટ એસટીનો નિર્ણય સૌરાષ્ટ જતી બસોના તમામ રુટ કર્યા બંધ અમદાવાદઃ- છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે, ગામડાઓમાં નદીની સપાટી વધતા પુલ પરથી પાણી પસાર થઈ રહ્યા છે તો ક્યાંક તો પુલોનું પણ ઘોવાણ થયું છે આવી સ્થિતિમાં જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જૂનાગઢ, ગીરસોનૃમમાથ દિવમાં […]

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રની નર્મદા મુખ્ય નહેરોમાં 7 દિવસ સુધી દરરોજ 17 હજાર ક્યુસેક પાણી છોડાશે

અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નહેરો થકી અને નર્મદાની નહેરો સાથે જોડાયેલા તળાવો ભરીને ખેડૂતોને ખરીફ પાકની વાવણીનો મહત્તમ લાભ આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નર્મદા મુખ્ય નહેરોમાં પ્રતિદિન 17000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે. તેમ પાણી પુરવઠા અને જળસંપતિ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. સતત એક અઠવાડિયા સુધી છોડવામાં […]

સૌરાષ્ટ્રમાં 8 લાખથી વધુ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર, કપાસના વાવેતરમાં થયો વધારો

રાજકોટઃ રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું કુલ વાવેતર 10,24,400 હેકટર જમીનમાં થયું છે તે પૈકી એકલા સૌરાષ્ટ્રમાં ખરીફ પાકનું વાવેતર 8,52, 600 હેકટરમાં થયું છે. ટકાવારીની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યના 83.29 ટકા વાવેતર એકલા સૌરાષ્ટ્રમાં થયું છે. બાકી રહેતા ગુજરાતના અન્ય ભાગોમાં 16.77 ટકા વાવેતર થયું છે. જેમાં કપાસ અને મગફળી મુખ્ય છે. આ વર્ષે ખેડુતોને […]

જામનગર અને રાજકોટ જિલ્લામાં ખારેકની ખેતીમાં વધારો, સારા ભાવ મળતા હોય ખેડુતો આકર્ષાયા

રાજકોટ : ગુજરાતમાં ખારેકનું સૌથી વધુ ઉત્પાદન કચ્છમાં થાય છે. ખારેકના પાકમાંથી સારીએવી આવક થતી હોવાને લીધે હવે સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર જિલ્લાના ખેડુતો પણ આકર્ષાયા છે. અને ખારેકની ખેતી કરવા લાગ્યા છે. કેરીની સીઝન પૂરી થતા સૌરાષ્ટ્રમાં ખારેકનો દબદબો છે. ખારેક આમ તો કચ્છનું ફળ છે પણ સૌરાષ્ટ્રમાં ય બે દાયકાથી ખારેકની ખેતી થઇ […]

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલઃ જળાશયોમાં નવા પાણની આવક, નદી-નાળા છલકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચુક્યો છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળો ઉપર મેઘમહેર થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં વરસાદને પગલે જળાશયોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે અમરેલી અને જૂનાગઢમાં નદી-નાળા છલકાયાં હતા. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. જૂનાગઢ જિલ્લાના બિલખા, ઉમરાળી ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિસાવદરમાં  તો એક જ […]

સૌરાષ્ટ્રમાં મેઘાની ધમાકેદાર બેટિંગ, મહુવામાં વીજળી પડતા બેનાં મોત, ચાર દિવસ વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું.જોકે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સામાન્ય વરસાદી ઝાપટાં જ પડી રહ્યા છે. ત્યારે હવે રાજ્યભરમાં ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે. રાજકોટમાં […]

ગુજરાતમાં 8મી જુનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં 15મી જુન બાદ વિધિવત ચોમાસાનું આગમન થઈ જશે. હાલ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન દક્ષિણ ભારતના કેરળમાં થઈ ગયું છે. 10થી 15 દિવસમાં મહારાષ્ટ્રની મહેમાનગતિ માણીને મેઘરાજા ગુજરાતમાં પધારશે. દરમિયાન પ્રિમોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8મી જુનથી હવામાનમાં પલટો આવશે. અને કેટલાક સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત […]

સૌરાષ્ટ્રના 141 ડેમમાં 30 ટકા જેટલો પાણીનો જથ્થો, પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે બીજી તરફ સૌરાષ્ટ્રમાં પાણી માટે ખેંચ પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. હાલની પરિસ્થિતિમાં કેટલાક ડેમ ખાલીખમ થઈ ગયા છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમ ધીરે ધીરે તળિયાઝાટક થઈ રહ્યા છે. જળસંકટ ઘેરું બને તેવી તમામ શકયતાઓ ઉભી થઈ છે. સૌરાષ્ટ્રના કુલ 141 ડેમમાં હાલમાં કુલ 27 થી […]

ગુજરાત સરકારે ઢોર નિયંત્રણ કાયદો પરત ન ખેંચતા માલધારીઓ દ્વારા સૌરાષ્ટ્રમાં સંમેલનો યોજાશે

અમદાવાદઃ ગુજરાતના નાના-મોટા તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ નિવારવા માટે સરકારે વિધાનસભામાં કાયદો ઘડ્યો હતો. દરમિયાન આ કાયદાનો વિરોધ થતાં સરકારે નવા બનેલા કાયદાને સ્થગિત કર્યો હતો. માલધારીએ ઢોર અંકુશ નિયંત્રણના કાયદાને રદ કરવાની માગણી કરી રહ્યા છે. સરકારે કાયદો રદ કરવાની બાંયેધરી આપી છે. પણ માલધારીઓ માનતા નથી. અને ગુજરાત માલધારી મહા પંચાયત દ્વારા […]

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે, દરિયો ન ખેડવા માછીમારોને ચેતવણી

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાનું વિધિવત આગમન 15મી જુન સુધીમાં થઈ જશે, એવો હવામાન વિભાગનો વર્તારો છે, ત્યારે  રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. બીજી બાજુ રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનથી લઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાયો છે. જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન ભારે પવન સાથે માવઠારૂપી છાંટણા પડવાની શક્યતા છે. હવામાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code