રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધ્યા,ઓમિક્રોનથી ચિંતાના વાદળો ઘેરાયા
સૌરાષ્ટ્રમાં કોરોનાનો ખતરો વધી રહ્યા છે કેસ લોકોએ સતર્ક રહેવું જરૂરી રાજકોટ: જામનગરમાં કોરોનાના કુલ ૭ પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાંથી ૬ શહેરના અને ૧ જામનગર ગ્રામ્યનો છે. શહેરમાં નોંધાયેલા ૬ કેસમાંથી ૩ કેસ તાજેતરમાં નોંધાયેલા કોરોના દર્દીના પરિવારજનોના છે. રાજકોટમાં સોમવારે ૪ કેસ બાદ મંગળવારે ૫ કેસ નોંધાતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે.આમ […]


