1. Home
  2. Tag "saurashtra"

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરા સાથે માવઠું પડ્યું, પવનની ઝડપ વધી છતાં ગરમી યથાવત

રાજકોટઃ અરબી સમુદ્રમાં ટ્રફ અને ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારમાં સાઈક્લનોકિ સરક્યુલેશનની અસરથી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં વાદળિયાં વાતાવરણ વચ્ચે સવારે 15થી 20 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો. તેમજ રવિવારે સમીસાંજ બાદ કેટલાક વિસ્તારોમાં બરફના કરાં સાથે માવઠું પડ્યું હતું. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન […]

સૌરાષ્ટ્રમાં પાણીનો પોકાર, ગીર ગઢડા પંથકની મહિલાઓ શુદ્ધ પાણી માટે મારે છે વલખા

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ઉનાળાના આરંભ સાથે જ પાણીની સમસ્યાની બુમો ઉઠી છે. ગીર ગઢડા પંથકમાં જૂના ઉગલા ગામના પ્લોટ વિસ્તારની મહિલાઓ પાણી માટે બેડા લઈને દોઢ કિમી દૂર જાય છે. અહીં દુષિત પાણી આવતું હોવાથી સ્થાનિકો દુષિત પાણીનો ઉપયોગ કરી રહ્યાં છે. જેથી ગ્રામજનોમાં તંત્ર સામે નારાજગી ફેલાઈ છે અને ઝડપથી શુદ્ધ પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ […]

સૌરાષ્ટ્રમાં મગફળીની અછત, નાફેડે ઊંચા ભાવે જથ્થો રિલિઝ કરતા સિંગતેલના ભાવ ઘટશે નહીં

અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હોવા છતાં સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. કહેવાય છે. કે, મગફળીની નિકાસ વધતાં માગની અછત સર્જાતા સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં હાલમાં દૈનિક 1.20 લાખ બોરીની અછત જોવા મળી રહી છે. પરિણામ લોકોને સિંગતેલ મોંઘા ભાવનું ખરીદ કરવું પડી રહ્યું છે. બજારમાં પૂરતો માલ મળતો […]

રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાં વીજ ચોરી સામે PGVCLના સાગમટે દરોડા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગામેગામ વીજચોરીનું દુષણ હોવાથી વીજલાઈન લોસમાં વધારો થઈ રહ્યો છે, જેના લીધે વીજ કંપની પીજીવીસીએલને કરોડો રૂપિયાની નુકશાની વેઠવી પડી રહી છે, ત્યારે વીજચોરો સામેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. એક સપ્તાહના વિરામ બાદ સોમવારે ફરી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ રૂરલ ડિવિઝન હેઠળ તેમજ સુરેન્દ્રનગર અને જામનગર ડિવઝન વિસ્તારમાં અલગ અલગ 136 […]

આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષઃ સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે 21778 હેકટરમાં બાજરીનું વાવેતર

અમદાવાદઃ સમગ્ર વિશ્વ નોંધપાત્ર વૈશ્વિક સમસ્યાઓના નિરાકરણ માટે આજે ભારત તરફ મીટ માંડીને બેઠા છે પછી તે આબોહવા પરિવર્તન, કોરોના પછીની આર્થિક સુધારણા અથવા રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ કેમ ન હોય. કુપોષણ અને ખાદ્ય સુરક્ષા સામેના પડકારોનો સામનો કરવા માટે જાડા ધાનને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થયા છે. […]

ભાવનગર, ભૂજ અને રાજકોટમાં PGVCLના દરોડા, સૌરાષ્ટ્રમાંથી 1.50 કરોડની વીજ ચોરી પકડાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીના દુષણને નાથવા માટે પીજીવીસીએલએ ચેકિંગ ઝૂબેશ શરૂ કરી છે. જે વીજલાઈનમાં વધુ વીજ લોસ રહેતો હોય તે વિસ્તારોની ઓળખ કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી  બીજા સપ્તાહે પણ સતત યથાવત રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં  વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ 1 ડિવિઝન હેઠળ તેમજ ભાવનગર અને ભુજ […]

સૌરાષ્ટ્રમાં GSTએ 8 બોગસ પેઢીઓ શોધી કાઢીને કરોડોના બિલ કૌભાંડનો પડદાફાશ કર્યો

રાજકોટઃસૌરાષ્ટ્રમાં  સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બીલીંગને ડામવા તાજેતરમાં જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં 35 પેઢીમાં સ્પોટ ચેકીંગ કરાયું હતું. જેમાં જામનગરની એક સહિત સૌરાષ્ટ્રની 8 પેઢી બોગસ પેઢીએ રૂ.102.34 કરોડના બીલ ઇસ્યુ કરી રૂ.5.12 કરોડની ખોટી વેરાશાખ મેળવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સ્ટેટ જીએસટીએ કડક પગલાં ભરીને કસુરવારો સામે કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. […]

સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે, સૌની યોજના હેઠળ જળાશયો ભરાશે

અમદાવાદઃ સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીર  થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે. તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા સૌની યોજના દ્વારા નર્મદા નદીમાં આવતાં પૂરના વધારાના […]

સૌરાષ્ટ્રમાં છેલ્લા 8 મહિનામાં 131.87 કરોડની વીજચોરી પકડાઈ તેમાં રાજકોટ જિલ્લો મોખરે રહ્યો

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીનું દુષણ ગામેગામ જોવા મળે છે. વીજલાઈન લોસમાં ધરખમ વધારો થતાં પીજીવીસીએલ દ્વારા પોલીસને સાથે રાખીને વીજચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા આઠ મહિનામાં સૌરાષ્ટ્રમાંથી 131.87 કરોડની વીજ ચોરી પકડાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લો મોખરે રહ્યો છે. રાજકોટ જિલ્લામાં જ 21 ટકા વીજચોરી પકડાઈ છે. જેમાં 12.50 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. […]

સૌરાષ્ટ્રમાં ધીમા પગલે વધતું ઠંડીનું જોર, ગિરનારમાં તાપમાન 6.8 ડિગ્રીએ પહોંચ્યુ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઠંડીનું ધીમા પગલે જોર વધી રહ્યું છે. જોકે શહેરોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેડી વધુ અનુભવાઈ રહી છે. છેલ્લા બે દિવસથી લધુતમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.  ગિરનારમાં તાપમાન 6.8 ડિગ્રીએ પહોંચતા પશુ-પક્ષીઓનો કલરવ શાંત થવા લાગ્યો છે. પ્રવાસીઓ થંભી ગયા છે. રાજકોટમાં તાપમાનનો પારો 15 ડિગ્રી આસપાસ સ્થિર રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ગુલાબી ઠંડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code