1. Home
  2. Tag "SC"

પ્રખર રાષ્ટ્રભક્ત ડૉ. બાબાસાહેબ આંબેડકરનું રાષ્ટ્રનિર્માણમાં અદ્વિતિય યોગદાન

 – દેવેન્દ્રકુમાર સોલંકી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને અનેક લોકો ભારતીય બંધારણના નિર્માતા અથવા દલિતના મસિહા તરીકે ઓળખે છે પરંતુ ડૉ. બાબાસાહેબ આંબેડકર એક સ્વપ્નદ્રષ્ટા હતા, તેઓ પોતાના સમયથી આગળની દૃષ્ટિ ધરાવતા દૂરદ્રષ્ટા હતા. આજના ભારતના નિર્માણમાં આ મહાન રાજનેતાના યોગદાન અને તેમના દૂરંદેશીભર્યા અભિગમનો અનન્ય ફાળો છે તે ધ્યાનમાં આવવું જોઈએ. ડૉ. આંબેડકરે એવા ભારતનું […]

ચંદીગઢ મેયર ચૂંટણીના અધિકારી રહેલા અનિલ મસીહે હવે સુપ્રીમ કોર્ટની માફી માંગી લીધી છે, ગડબડનો હતો આરોપ

નવી દિલ્હી: કેન્દ્રશાસિત ચંદીગઢના મેયરની ચૂંટણીમાં અધિકારી રહેલા અનિલ મસીહે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી લીધી છે. તેમના પર આરોપ હતો કે મેયર ચૂંટણી દરમિયાન તેમણે બેલેટ પેપર્સ સાથે છેડછાડ કરી દીધી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને હારેલા ઘોષિત કર્યા હતા. તેમના આ નિર્ણયને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, તેના પછી કોર્ટે ચુકાદો […]

એક મોટી ભૂલને કારણે ઉદયનિધિ સ્ટાલિનને સુપ્રીમ કોર્ટમાંથી લાગ્યો આંચકો, વાંચો શું છે મામલો?

નવી દિલ્હી: સનાતન ધર્મ પર ટીપ્પણીના મામલામાં ઉદયનિધિ સ્ટાલિનને આજે ફરીથી એક આંચકો લાગ્યો છે. સ્ટાલિનને સુપ્રીમ કોર્ટમાં એક ભૂલ ભારે પડી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને પુછયું કે તેઓ પોતાની સનાતન ધર્મને લઈને કરવામાં આવેલી ટીપ્પણી પર એફઆઈઆરને ક્લબ કરવાની પોતાની અરજીના રિટ ક્ષેત્રાધિકાર હેઠળ સુપ્રીમ કોર્ટમાં કેવી રીતે જઈ શકે […]

જો દલિત ન હોત, તો સુપ્રીમ કોર્ટમાં આજે જજ ન હોત: શા માટે આવું બોલ્યા જસ્ટિસ ગવઈ?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યુ છે કે જો તેઓ દલિત સમુદાયમાંથી ન હોત તો આજની તારીખમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ન હોત. તેમણે કહ્યુ છે કે અનામત એટલે કે સકારાત્મક કાર્યવાહીના કારણે જ હાંસિયામાં રહેનારા સમુદાયના લોકો પણ ભારતના ટોચના સરકારી પદો સુધી પહોંચવામાં કામિયાબ રહ્યા છે. તેમણે કહ્યુ છે કે જો […]

દારૂ નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલની ED કરી ધરપકડ, સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગઈકાલે એટલે 21 માર્ચે CM અરવિંદ કેજરીવાલની દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરી છે. જો કે, 21મી માર્ચે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને ધરપકડને લઈને સુરક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ EDની ટીમ ગુરુવારે સાંજે 7 વાગે કેજરીવાલના ઘરે પહોંચી હતી. ટીમ પાસે સર્ચ વૉરન્ટ હતું. તપાસ એજન્સીએ સીએમ હાઉસમાં સર્ચ […]

સરકારના ફેક્ટ ચેક યૂનિટ પર રોક, સુપ્રીમ કોર્ટે કહ્યું- અભિવ્યક્તિની આઝાદી પર હશે ખતરો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ફેક્ટ ચેક યૂનિટ પર રોક લગાવી દીધી છે. આ ફેક્ટ ચેક યનિટને ઓનલાઈન કન્ટેન્ટના નિરીક્ષણ માટે બનાવવામાં આવ્યું હતું. ગત વર્ષ એપ્રિલમાં જ કેન્દ્ર સરકારે તેનું એલાન કરતા કહ્યુ તુ કે તેનું કામ હશે કે તે સરકાર બાબતે આપવામાં આવેલી જાણકારીના તથ્યોની તપાસ કરે. આઈટી નિયમોમાં પરિવર્તન કરતા આ […]

Electoral Bond Case:CJI ડી. વાઈ. ચંદ્રચૂડની SBIને આકરી ચેતવણી, કહ્યુ-આવતીકાલ સુધીમાં ડિટેલ નહીં આપો તો અનાદરનો કેસ ચાલશે

નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે સોમવારે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં ભારતીય સ્ટેટ બેંકને આકરો ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ દરમિયાન એસબીઆઈની અરજી ફગાવી અને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો 12 માર્ચ, 2024 સુધીમાં તેમને બેંક તરફથી ડિટેલ આપવામાં નહીં આવે, તો દેશની સૌથી મોટી કોર્ટ તેની વિરુદ્ધ અનાદરનો કેસ ચલાવશે. સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યુ છે કે […]

ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં એસબીઆઈએ માંગ્યો વધુ સમય, સુપ્રીમ કોર્ટે કહ્યું- કવર ખોલીને ડેટા આપો

નવી દિલ્હી: ઈલેક્ટોરલ બોન્ડ કેસને લઈને સુપ્રીમ કોર્ટે સોમવારે ભારતીય સ્ટેટ બેંકે જ્યારે વિગતો આપવા માટે વધુ સમયની માગણી કરી, તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સવાલ કર્યો કે આખરે મુશ્કેલી ક્યાં આવી રહી છે? સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે અમે પહેલા જ એસબીઆઈને આંકડા એકઠા કરવાનું કહ્યું હતું. તેના પર અમલ કરવો પડશે. […]

Cash For Vote Case: શું હતો 1993નો JMM લાંચ કાંડ અને શું હતો 1998નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા વોટ ફોર નોટના મામલામાં પોતાનો 26 વર્ષ જૂનો ચુકાદો પલટી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટે નરસિમ્હારાવના કેસમાં કહ્યું છે કે જો કોઈ ધારાસભ્ય અથવા સાંસદ નોટ લઈને વોટ અથવા ભાષણ આપે છે, તો તેના પર કાર્યવાહી થશે. સુપ્રીમ કોર્ટની સાત જજોની બંધારણીય ખંડપીઠે લાંચના મામલે સાંસદો અથવા ધારાસભ્યોને ટ્રાયલમાંથી […]

સનાતન ધર્મ વિરોધી ઉદયનિધિ સ્ટાલિનને સુપ્રીમ કોર્ટનો ઠપકો, કહ્યું-મંત્રીને પરિણામની ખબર હોવી જોઈએ

નવી દિલ્હી: સનાતન ધર્મ પર ટીપ્પણી કરનરા તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિને સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે તમે એક મંત્રી છો અને તમને પરિણામની ખબર હોવી જોઈએ. ઉદયનિધિ તમિલનાડુમાં સત્તારુઢ ડીએમકેની સરકારમાં મંત્રી પણ છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં તેમણે સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ અને મેલેરિયા જેવી બીમારીઓથી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code