1. Home
  2. Tag "School Board"

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડના શિક્ષકોનું જુની પેન્શન યોજના ચાલુ કરવા પોસ્ટકાર્ડ અભિયાન

રાજ્ય સરકારે જાહેરાત કરી છતાં હજુ અમલ શરૂ કરાયો નથી શિક્ષકો હવે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખશે અગાઉ પણ રજુઆત કરી છતાંયે જુની પેન્શન યોજનાનો અમલ કરાતો નથી અમદાવાદ: ગુજરાત સરકારે જુની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી હોવા છતાંયે એનો હજુ અમલ કરાયો નથી. ત્યારે અમદાવાદ મ્યુનિ.ના સ્કૂલ બોર્ડના શિક્ષકોએ વહેલી તકે જુની પેન્શન […]

AMC સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓના વિદ્યાર્થીઓને ભણવા માટે અપાશે મોબાઈલ ફોન

અમદાવાદ:  શહેરમાં મ્યુનિ,કોર્પોરેશનના સ્કુલ બોર્ડ સંચાલિત પ્રાથમિક શાળાઓને હવે આધૂનિક બનાવવામાં આવી રહી છે. જેમાં શાળાઓમાં રંગરોગાન, શાળાના મેદાનમાં સ્પોર્ટસ એક્ટિવિટી માટેના સાધનો, શાળાઓના બાળકો માટે કોમ્પ્યુટર, લેબ અને ખાનગી શાળાઓને ટક્કર મારે એવી શાળાઓ બનાવવામાં આવી રહી છે. તેથી હવે સ્કુલ બોર્ડની શાળાઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હવે શાળાના વિદ્યાર્થીઓને […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના સ્કૂલબોર્ડ અને AMTSના સભ્યોને પણ લેપટોપ-પ્રિન્ટર અપાશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાને લીધે મ્યુનિ.કોર્પોરેશનની વકમાં ઘટાડો થયો છે. સાથે ખર્ચમાં પણ વધારો થયો છે. બે છેડા ભેગા કરવા માટે બાકીવેરા વસુલાતની ઝૂંબેશ આવતીકાલ તા. 1લી ફેબ્રુઆરી શરૂ કરાશે. બીજીબાજુ વર્ષેગહાડે કરોડો રૂપિયાની ખોટ કરતી એએમટીએસ અને સ્કુલ બોર્ડના સભ્યોને પ્રજાના પૈસે લેપટોપ અને પ્રિન્ટરની લહાણી કરવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધો. 9થી 12ને સળંગ એકમ ગણી વર્ગદીઠ બે શિક્ષકો રાખવા સંચાલક મંડળની રજુઆત

ગાંધીનગરઃ રાજ્યમાં  નવી શિક્ષણ નીતિનો અમલ થાય તે પહેલા જ શાળા સંચાલક મંડળે શિક્ષણ બોર્ડને કેટલીક ભલામણો કરી છે. જેમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 9થી12ને સળંગ એકમ જાહેર કરીને વર્ગદીઠ 2 શિક્ષકનો રેશિયો રાખવા રજૂઆત કરાઈ છે. ઉપરાંત હાલ ધોરણ 10 અને ધોરણ 12 એમ બે વખત સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (એલસી) આપવામાં આવે છે […]

રાજ્યમાં 2 હજારથી વધુ આચાર્યની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા શાળા સંચાલક મંડળની માગ

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષિત બોરોજગારોનું પ્રમાણ વધતું જાય છે. બીજીબાજુ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની અનેક જ્યાઓ ખાલી છે.અનેક ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો આવેલી છે. સ્કૂલમાં અનેક સ્ટાફની અછત છે જેમાં 2000 જેટલા આચાર્યોની જગ્યા ખાલી પડેલી છે. આચાર્યોની ખાલી પડેલ જગ્યા ભરવા માટે શાળા સંચાલક મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. સ્કૂલોમાં નવુ સત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code