1. Home
  2. Tag "School-Colleges"

હરિયાણામાં કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલ-કોલેજો 26મી જાન્યુઆરી સુધી રહેશે બંધ

દિલ્હીઃ હરિયાણામાં કોરોનાનાના કેસ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન શિક્ષણ પ્રધાન કંવર પાલ ગુર્જરે જાહેરાત કરી છે કે, કોરોનાને કારણે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો 26 જાન્યુઆરી સુધી બંધ રહેશે. 12મી જાન્યુઆરી સુધી શાળાઓમાં શિયાળુ વેકેશન ચાલી રહ્યું છે. હરિયાણામાં કોરોનાની ત્રીજીમાં સંક્રમણના નવા કેસો સામે આવી રહ્યા છે. માત્ર નવ દિવસમાં સંક્રમણ […]

શાળા-કોલેજોના કર્મચારીઓને વેક્સિનની કામગીરી પાંચમી સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, હવે નજીવી સંખ્યામાં માત્ર જુજ કેસ જ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસ ઘટતા સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે સરકાર ઝૂંબેશ ચલાવી રહી છે. કોરોનાની સભંવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને શાળાઓ અને કોલેજોનો શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ તેમજ 18 વર્ષથી […]

શાળા-કોલેજો શરૂ કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવાશેઃ ચુડાસમા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. તમામ ઉદ્યોગ-ધંધા અને બજારો પણ રાબેતા મુજબ ખૂલી ગઈ છે. પરંતુ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હોવા છતાં હજુ વિદ્યાર્થાઓને ઓન લાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળા સંચાલકો પણ સ્કુલ ખોલવાની માગણી કરી રહ્યા છે. ત્યારે શાળાઓ અને કોલેજો ફરી ખોલવા […]

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા શાળા-કોલેજો ફરી શરૂ કરવા અંગે સરકારની વિચારણા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે.  શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થઈ ગયો છે, હાલ તો વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારે કોલેજો, યુનિવર્સિટીઓ અને માધ્યમિક શાળાઓ ફરીથી ખોલવા અંગેની વિચારણા માટે આંતરિક પરામર્શ શરૂ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાના કેસમાં […]

જુલાઈ મહિનામાં સ્કૂલ-કોલેજો ફરીથી શરૂ કરવાની વિચારણા, મોદી સરકારે વિવિધ રાજ્ય સરકારો પાસેથી લેશે અભિપ્રાય

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે જનજીવન ધબકતું થયું છે. દરમિયાન આગામી જુલાઈ મહિનાથી સ્કૂલો ફરીથી શરૂ કરવાનું સરકાર વિચારી રહી છે. ગુજરાતની ભાજપ સરકાર આ અંગે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા વિચારણા બાદ અંતિમ નિર્ણય લેશે. હાલ તમામ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો સહિતના કર્મચારીઓને કોરોનાની રસી આપવાની કામગીરી ઉપર ધ્યાન આપવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code