1. Home
  2. Tag "schools"

આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓમાં બાળકોની આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ યોજાશે

શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય અંગે સ્ટીયરિંગ કમીટીની બેઠક મળી, કમિટીની બેઠકમાં વિવિધ આઠ એજન્ડા પર વિગતવાર ચર્ચા થઈ, શાળાઓના 1.50 કરોડ બાળકોને સ્વાસ્થ્ય સંબંધી સ્ક્રિનીંગ વિના મૂલ્યે કરાય છે  ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ડિસેમ્બર માસમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમના આયોજન તથા સુચારૂ અમલીકરણ […]

શાળાઓમાં બાળકોએ ગમે તે કલરનું સ્વેટર પહેર્યુ હોય સંચાલકો મનમાની નહીં કરી શકે

અમદાવાદના DEOએ શાળા સંચાલકોને આપી સુચના, ગણવેશ સિવાય અન્ય રંગના સ્વેટર વિદ્યાર્થીઓ પહેરી શકશે, સંચાલકો વિદ્યાર્થીઓ પર દબાણ કરશે તો પગલાં લેવાશે અમદાવાદઃ રાજ્યમાં હાલ શિયાળો અને ઉનાળો બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડી અને બપોરે ગરમી અનુભવાય છે. જો કે, શિયાળાની ઋતુની શરૂઆતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો […]

શાળાઓની ગ્રાન્ટમાં 17 વર્ષથી વધારો કરાયો નથી, હવે તો સમજો

શાળા સંચાલક મંડળે પત્ર લખીને સરકારને કરી રજુઆત, ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓ, શિક્ષકોને બઢતીના લાભ આપવા માગ, દિવાળી વેકેશન પૂર્ણ થાય તે પહેલા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવો અમદાવાદઃ ગુજરાતમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે દિવાળી વેકેશન ખૂલે તે પહેલા જ ગ્રાન્ટેડ શાળાઓના પડતર પ્રશ્નો ઉકેલવા સંચાલકોએ માગણી કરી છે. જેમાં […]

શાળાઓના પ્રવાસ માટે હવે નવી માર્ગદર્શિકા, કડક નિયમોની જોગવાઈ

હરણી બોટકાંડ બાદ સરકારે શાળાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકેલો છે, સરકાર આગામી બે-ત્રણ દિવસમાં નવી ગાઈડલાઈન જાહેર કરશે, શાળા પ્રવાસ માટે મંજુરી ફરજિયાત કરાશે અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવાસ માટેના નિયમો સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી માટે ખાસ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. […]

કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની સીઆરપીએફને ધમકી મળી

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટમાં બોમ્બની ધમકીના બનાવોમાં વધારો થયો છે, દરમિયાન હવે શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના બનાવો ફરીથી સામે આવી રહ્યાં છે. હવે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ને દિલ્હીની 2 અને હૈદરાબાદની 1 શાળાને બોમ્બની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી. આ સિવાય મેલ મોકલનારએ […]

CCTV કેમેરા નહીં હોય તેવી શાળાઓને CBSE પરીક્ષા કેન્દ્રની મંજુરી નહીં આપે

ધો.10 અને 12ની પરીક્ષા પહેલાં સીસીટીવી કેમેરા લગાવવા તાકીદ, દેવભૂમિ દ્વારકામાં ક્વોરી ઉદ્યોગની બેઠક, ફેબ્રુઆરીમાં સીબીએસઈ દ્વારા બોર્ડની પરીક્ષા લેવાશે અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સાથે સંલગ્ન દરેક શાળાને તાકીદ કરવામાં આવી છે કે, ધોરણ 10-12ની પરીક્ષા પહેલાં શાળા અને તેના વર્ગ ખંડોમાં સીસીટીવી કેમેરા લગાવી લેવામાં આવે. બોર્ડની પરીક્ષા સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ […]

આદિવાસી વિસ્તારની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો 37 ટકાથી ઘટી 4 ટકા થયોઃ ભૂપેન્દ્ર પટેલ

ખેડબ્રહ્મા: વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી, ડૉ. કુબેર ડીંડોર સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા આપી હતી. સાથે દેશની આઝાદીમાં આદિવાસીઓના યોગદાનને પણ યાદ કર્યું હતું.  આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, […]

ગુજરાતમાં તમામ શાળાઓને ફાયર એનઓસી 30 દિવસમાં મેળવી લેવા સ્કૂલ કમિશનરે કર્યો આદેશ

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગ પણ સક્રિય બન્યું છે. ગુજરાતની તમામ સ્કૂલોને આગામી 30 દિવસમાં ફાયર અને એનઓસી મેળવી લેવા માટે કમિશનર ઓફ સ્કૂલ દ્વારા તાકીદ કરવામાં આવી છે. રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓને પરિપત્ર મોકલીને ફાયર એનઓસી માટે કયા પ્રકારના નિયમોનું પાલન કરવું તેની વિસ્તૃત ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા […]

ગુજરાતમાં 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો થયો પ્રારંભ

અમદાવાદઃ રાજયભરની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા જ આજે ગુરૂવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જેના પગલે 54 હજારથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી છે. ગુજરાતમાં આજે ગુરૂવારથી વર્ષ 2024-25ના શૈક્ષણિક કાર્યનો શુભારંભ થયો છે. આજે શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા છે. 35 દિવસના ઉનાળુ વેકેશન […]

સ્વનિર્ભર સ્કુલોમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકો લેવા વાલીઓને કરાતા દબાણ સામે વિરોધ

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં તા.13મી જુનથી શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે. શાળાઓ શરૂ થયા પહેલા જ વાલીએ દ્વારા પોતાના બાળકો માટે પાઠ્ય-પુસ્તકો, નોટ્સબુકો, અને અન્ય સ્ટેશનરીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે કેટલાક સ્વનિર્ભર શાળાઓ દ્વારા પસંદગીની ખાનગી પ્રકાશનોના પુસ્તકો, માર્ગદર્શિકાઓ લેવા વાલીઓને દબાણ કરાતું હોવાની ફરિયાદો ઊઠી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code