1. Home
  2. Tag "Second Wave"

અમદાવાદઃ કોરોનાની બીજી લહેરમાં રેમડેસિવિર ઈન્જેક્શનના જથ્થા 56 લોકો પકડાયાં હતા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના મોત થયાં હતા. દરમિયાન વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ કોરોના, મૃતકો અને તેમની સારવાર મુદ્દે વિપક્ષે હંગામો મચાવ્યો હતો. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન લેવલ ઘટી જતા અનેક દર્દીઓના પરિવારજનોએ રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે દોડાદોડ કરી હતી. બીજી તરફ ઈન્જેકશનની ભારે અછત સર્જાઈ હતી. આ સમયગાળામાં અમદાવાદમાંથી 56 લોકોને ગેરકાયદે […]

કોરોનાની બીજી લહેરઃ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા 40 ટકા લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં

દિલ્હીઃ કોરોના મહામારીની બીજી લહેરમાં લાખા લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. આ વખતે ગ્રામીણ વિસ્તારની સરખામણીએ શહેરી વિસ્તારના લોકોને વધારે અસર થઈ છે. યુગોવના સર્વેના રિપોર્ટ અનુસાર બીજી લહેર બાદ પાંચમાંથી બે શહેરી વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ લથડી છે. એટલે કે 40 ટકા લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. સર્વેમાં જોડાયેલા લોકો માને છે […]

કોરોનાવાયરસની બીજી લહેર પડી શાંત, 81 દિવસમાં કોરોનાથી થતા મૃત્યુમાં પણ ઘટાડો

દેશમાં કોરોનાથી લોકોને રાહત 81 દિવસ બાદ મૃત્યુઆંક 1000થી નીચે ગુજરાત: કેટલાક જિલ્લામાં એક સપ્તાહથી કોઈ કેસ નહી અમદાવાદ: કોરોનાવાયરસની બીજી લહેર હવે દેશમાં એટલી ઘાતક રહી નથી. દેશમાં કેસ તો ઓછા આવે જ છે પરંતુ સાથે કોરોનાથી થતા મૃત્યુમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જો વાત કરવામાં આવે સરકારી આંકડા મુજબની તો દેશમાં […]

કોરોનાની બીજી લહેરથી દેશની 58% કંપનીઓના કારોબારને થઇ પ્રતિકૂળ અસર

કોરોનાની બીજી લહેરથી આર્થિક ગતિવિધિઓને થઇ અસર કોરોનાની બીજી લહેરતી દેશની 58 ટકા કંપનીઓના કારોબારને થઇ અસર મંદ માંગ એ મોટા ભાગની કંપનીઓ માટે મોટો પડકાર રહ્યો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા હતા જેને કારણે દેશની આર્થિક ગતિવિધિઓને બ્રેક લાગી હતી અને એ જ કારણોસર 58 […]

દેશમાં કોરોનાવાયરસના કેસ ઓછા થયા, છેલ્લા 24 કલાકમાં 1.86 લાખ કેસ નોંધાયા

દેશમાં કોરોનાવાયરસથી સ્થિતિ સુધરી છેલ્લા 24 કલાકમાં 1.86 લાખ કેસ 44 દિવસમાં સૌથી ઓછા કેસ  દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના કેસ હવે એટલા પ્રમાણમાં આવી રહ્યા નથી જેટલા પહેલા આવતા હતા. કોરોનાની બીજી લહેરમાં રોજ 4 લાખ કેસ દેશમાં નોંધવામાં આવતા હતા જે આંકડો હવે અડધો પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.86 લાખ કેસ નોંધાયા […]

કોરોનાની બીજી લહેરમાં રસીના બંને ડોઝ લેનારાઓ પૈકી 99.79 ટકા લોકો સુરક્ષિત

લખનૌઃ કોરોનાની બીજી લહેરમાં કોરોનાની રસીના બંને ડોઝ લેનાર 99.79 ટકા લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા. એટલું જ નહીં તેમનો કોરોનાથી બચાવ થયો હતો. આવી જ રીતે પ્રથમ ડોઝ લનારાઓ 99.87 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો ન હતો. આમ રસીકરણ મહાઅભિયાનમાં રસી મેળવનારાઓને કોરોના સામે રક્ષણ મળ્યું હોવાનું મનાઈ રહ્યું છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશમાં […]

કોરોનાની બીજી લહેરમાં જેનરિક દવાના વેચાણમાં બે ગણો વધારો

અમદાવાદ : ગુજરાતમાં કોરોના મહામારીને પગેલ હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ હતી. તેમજ છેલ્લા એક વર્ષથી કોરોનાને કારણે લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે કોરોનાની સારવાર અને તેની દવાઓ મોંધી હોવાથી લોકોની બચત પણ સારવાર પાછળ ખર્ચાઈ ગઈ છે. મહામારીમાં આવક ઓછી હોવાથી લોકો જેનરીક દવા તરફ વળ્યાં છે. એક અંદાજ અનુસાર એક વર્ષમાં […]

બીજી લહેરમાં કોરોનાનો ભય વધારે ઘાતક સાબિત થયોઃ સર્વેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. તેમજ અનેક લોકોના મોત થયાં હતા. આ ઉપરાંત પોઝિટિવ કેસને પગલે એમ્બ્યુલન્સની સાયરનો પણ સતત વાગતી હતી. કોરોનાની બીજી લહેરમાં કોરોના વાયરસના કરતા તેનો ભય સૌથી ઘાતક સાબિત થયો હોવાનું એક સર્વેમાં સામે આવ્યું છે. કોરોના વિશેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ સૌરાષ્ટ્ર […]

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં 420 તબીબોના થયા મોત : IMA

દિલ્હીઃ દેશમાં કોરોના દર્દીઓની સારસંભાળ માટે કોરોના વોરિયર્સ પોતાનો જીવ જોખમમાં મુકે છે. આ દરમિયાન હજારો કોરોના યુદ્ધાઓએ જીવ ગુમાવ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધી 420 તબીબોના મોત થયાનું IMAએ જણાવ્યું હતું. દિલ્હીમાં સૌથી વધારે 100 તબીબોના મોત IMAએ જાહેર કરેલા આંકડા અનુસાર કોરોનાની બીજી લહેરમાં દિલ્હીમાં સૌથી વધારે 100 તબીબોના મોત થયાં છે. […]

ICMRની શોધમાં દાવો, બીજી લહેર ધાર્મિક કાર્યક્રમો અને પ્રવાસી મજૂરોથી ફેલાઇ

ભારતમાં બીજી લહેરના પ્રસારને લઇને ICMRની શોધમાં દાવો બીજી લહેર માટે જવાબદાર કોરોનાના મ્યૂટન્ટને વિદેશ યાત્રીઓ ભારત લાવ્યા હતા ત્યારબાદ તે પ્રવાસી મજૂરો અને ધાર્મિક કાર્યક્રમો મારફતે ફેલાયો હતો નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે પ્રકોપ વર્તાવ્યો છે ત્યારે બીજી લહેરના ઉદ્દમગ સ્થાનને લઇને અનેક મતમતાંતરો જોવા મળી રહ્યા છે. એવું પણ માનવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code