પ્રાથમિકમાંથી માધ્યમિક શાળાનું પગથિયું ચડતા પહેલા 66.13 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે
ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક સાલાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ડ્રોપ આઉટ રેશિયો વધુ છે. એટલે કે, 66.13 ટકા વિદ્યાર્થીઓ માધ્યમિક શાળાઓનું પગથિયુ ચડતા જ નથી. પ્રાથમિક કક્ષાના શિક્ષણમાંથી માધ્યમિક કક્ષાની શાળાઓમાં જતા પહેલા 66.13 ટકા લોકો શિક્ષણને અલવિદા કહી દે છે. એટલે કે માધ્યમિક શાળાનું પગથિયું ચડતા પહેલા 56.35 લાખ વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે. શિક્ષણ […]