1. Home
  2. Tag "Secretariat"

મુખ્યમંત્રીનો કરકસરભર્યો અભિગમ, સચિવાલયમાં દિવસે અંજવાળું હોય ત્યાં લાઈટ્સ બંધ રહેશે

ગાંધીનગરઃ ગુજરાતમાં વહિવટી ક્ષેત્રે જો કરકસરભર્યો અભિગમ દાખવવામાં આવે તો પણ પ્રજાની તિજોરીને ઘણો ફાયદે થઈ શકે તેમ છે. પ્રજાના મતથી ચૂંટાયેલા શાસકો પ્રજાની તિજોરીના મુખ્ય ટ્રસ્ટી ગણાય છે. ત્યારે અકારણ નાણાનો દુર્વ્યવ ન થાય તે જોવાની જવાબદારી પણ સરકારની હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઘરથી કરકસરનો અભિગમ અપનાવ્યો છે. એટલે કે, મુખ્યમંત્રી […]

ગાંધીનગર સચિવાલયમાં ફરજ પર મોડા આવતા કર્મચારીઓને સમયસર આવવા કરાયો આદેશ

ગાંધીનગરઃ  સચિવાલય અને જુના સચિવાલય સહિત સરકારી કચેરીઓમાં કેટલાક કર્મચારીઓ ફરજ પર કાયમ મોડા આવતા હોવાની ફરિયાદો ઊઠી છે. વિભાગના જે તે ઉચ્ચા અધિકારીઓએ પણ તમામ કર્મચારીઓને ફરજ પર સમયસર આવવા સુચના પણ આપી હતી. એટલું નહીં હવે મંત્રીઓ પણ તેમના વિભાગની કચેરીઓની ઓચિંતી મુલાકાતો લઈ રહ્યા છે. ત્યારે ફરીવાર સરકારે તમામ કર્મચારીઓને ફરજ પર […]

ગુજરાતના વર્ષ 2023-24ના બજેટ માટે સચિવાલયમાં બેઠકોનો ધમધમાટ, વિકાસ કામોને અગ્રતા અપાશે

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના બજેટ સત્ર બાદ ગુજરાત રાજ્યનું વિધાનસભા સત્ર યોજાશે. જેમાં આગામી વર્ષ 2023-24 માટે બજેટની જાહેરાત કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2022-23 પૂર્ણ થઈ રહ્યું છે અને હવે માર્ચ મહિનામાં જ્યારે બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારે બજેટ પહેલાંની તમામ તૈયારીઓ સરકારે શરૂ કરી દીધી છે. નાણા વિભાગ દ્વારા બજેટ અંતર્ગત રાજ્યના નાણા મંત્રી કનુ […]

ગાંધીનગરના સચિવાલય સામે સરકારી કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સૂત્રોચ્ચર કર્યા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સચિવાલય ખાતે વર્ગ-3 અને વર્ગ-4નાં કર્મચારીઓને દિવાળી નિમિત્તે કેન્દ્રના ધોરણે બોનસ ચૂકવવા માટે નાણામંત્રીને પણ પત્ર લખી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા રજૂઆત કરાઇ હતી. આ સિવાય પણ  કર્મચારીઓની પડતર માંગણીઓ સંદર્ભે જુના સચિવાલય ખાતે કર્મચારીઓએ સૂત્રોચારો કરી વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યના સરકારી કર્મચારીઓના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સચિવાલયના કર્મચારીઓએ લડત આરંભી છે. […]

સ્વર્ણિમ સંકુલ મુલાકાતીઓ માટે અનલોક કરાતા મંત્રીઓને રજુઆત માટે લોકોનો ધસારો

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો, સામાન્ય પ્રજાજનો, મંત્રીઓ, અધિકારીઓને પોતાના કામકાજ માટે સરળતાએ મળી શકે તેવા પ્રજાહિતકારી અભિગમથી નવા સચિવાલય સંકુલ, સ્વર્ણિમ સંકુલ-1,2માં પ્રવેશ પાસ મેળવી મુલાકાતી પ્રવેશની પદ્ધતિ ફરી શરૂ કરવાનો નિર્ણય કરતા આજે મંગળવારે નવા મંત્રીઓને મળવા માટે ગામ-પરગામથી અનેક લોકો મળવા આવ્યા હતા. આમ તો મંગળવારનો દિવસ ધારાસભ્યો અને સાંસદો માટે […]

રાજ્યમાં સચિવાલયના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ બાદ હવે જિલ્લા કલેકટરો, ડીડીઓની સાગમટે બદલીઓ કરાશે

ગામધીનગરઃ  રાજયમાં સચિવાલય કક્ષાએ ફેરફાર કર્યા બાદ હવે લાંબા સમયથી રાહ જોઇ રહેલા જિલ્લા કલેકટરો તથા જિલ્લા વિકાસ અધિકારીઓને પણ ટ્રાન્સફરના ઓર્ડર મળશે તે નક્કી  છે. રાજ્યના મોટાભાગના કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં અગ્ર સચિવથી લઈને ઉચ્ચ અધિકારીઓની બદલીઓ કરાયા બાદ હવે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ […]

ગાંધીનગર સચિવાલયમાં કર્મચારીઓને હાજરી કાર્ડ સ્વાઇપમાંથી અપાઈ મુકિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલયમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને હાજરીના ડીજીટલાઈઝેશન સ્વાઈપમાંથી મુક્તિ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હાલ રસીકરણ અભિયાન ચાલી રહ્યું […]

ગાંધીનગર સચિવાલયના તમામ કર્મચારીઓને અપાશે કોરોનાની વેક્સિન

કોરોનાનું સંક્રમણ વધતા સરકારનો નિર્ણય કેટલાક મંત્રીઓનો સ્ટાફ થયો સંક્રમિત અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. હાલ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન કેટલાક મંત્રીના સ્ટાફમાં પણ સંક્રમણ જોવા મળ્યું છે. સરકારી કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકારે ચિંતા વ્યક્ત કરીને સચિવાલયના તમામ કર્મચારીઓને કોરોનાની રસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિધાનસભામાં કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code