1. Home
  2. Tag "security"

ઉદ્યોગોની આર્થિક સલામતી અને સુરક્ષા માટે SITની રચના કરાઈ

અમદાવાદઃ ગુજરાતના ઉદ્યોગોને વિકાસમાં કોઈ વિક્ષેપ ન આવે તે તરફ સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. દરમિયાન મોરબીમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોરબીના ઉદ્યોગોની આર્થિક સલામતી અને સુરક્ષા માટે SIT ની રચના કરી અને તેનો આજથી જ અમલ પણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ તકે ઉપસ્થિત મોરબીના ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આ નિર્ણયને વધાવ્યો હતો. મોરબી ખાતે […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર દબાણો ઊભા ન થાય તે માટે AMCએ ગોઠવ્યાં સિક્યુરિટીના જવાનો

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ શહેરીજનો માટે ફરવાનું ડેસ્ટીનેશન બની ગયું છે. ત્યારે રિવરફ્રન્ટ પર નાના ધંધાર્થીઓ અને ફેરિયાઓ દ્વારા દબાણો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દબાણો ન થાય તે માટે મ્યુનિ.ના સત્તાધિશોએ સિક્યુરિટીના જવાનોને ગોઠવી દીધા છે. હવે રિવરફ્રન્ટ પર દબાણો ન થાય તેની જવાબદારી સિક્યુરિટીના જવાનોની રહેશે.જો કે એવુ કહેવાય છે. કે, મ્યુનિ.ના સત્તાધિશો દ્વારા […]

અમદાવાદઃ ઓસ્ટ્રેલિયા-ભારત ટેસ્ટને લઈને ખાલિસ્તાનની ધમકી, સુરક્ષામાં વધારો કરાયો

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે, દરમિયાન ખાલિસ્તાની આતંકવાદીઓએ આ ટેસ્ટ ક્રિકેટ મેચને લઈને ધમકી આપવામાં આવી હતી. જેથી ગુજરાત પોલીસ તંત્ર એક્ટિવ બન્યું છે. તેમજ સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ATS, SOG અને ક્રાઈમ બ્રાંચ સહિતની સુરક્ષા એજન્સીઓએ સર્વેલન્સ વધારી દીધું […]

ગુજરાતઃ ગુપ્તચર એજન્સીઓના ઈનપુટ્સને પગલે એરપોર્ટ ઉપર હાઈએલર્ટ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસતાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન 26 જાન્યુઆરી ગણતંત્ર દિને દેશના એરપોર્ટ પર આતંકવાદી હુમલાની શંકાના પગલે નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS) દ્વારા જારી કરાયેલા એલર્ટ બાદ ગુજરાતના એરપોર્ટ ઉપર […]

‘અગ્નવીર’ માત્ર રાષ્ટ્રના ‘સુરક્ષાવીર’ નથી, પરંતુ તેઓ ‘સમૃદ્ધિવીર’ પણ છે : સંરક્ષણ પ્રધાન

નવી દિલ્હીઃ અગ્નિપથ સશસ્ત્ર દળો માટે એક પરિવર્તનકારી યોજના છે, જે ભારતીય સેનાને યુવા, હાઇટેક અને અતિ-આધુનિક અભિગમ સાથે વિશ્વનું શ્રેષ્ઠ સૈન્ય દળ બનાવવામાં બળ ગુણક તરીકે કામ કરશે. તેમ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહ નવી દિલ્હીમાં શિક્ષણ મંત્રાલય (MOE) અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MOSDE) સાથે એમઓયુ વિનિમય […]

પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદ ઉપર સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો સુરક્ષા જવાનો કરશે ઉપયોગ

નવી દિલ્હીઃ BSFએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખરેખ માટે ‘ત્રીજી આંખ’નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સરહદના 2290 કિલોમીટર લાંબા વિસ્તાર પર ‘CIBMS’ દ્વારા દેખરેખની તૈયારી છે અને તેનો રોડમેપ પણ તૈયાર છે. પાકિસ્તાનથી આવતા ડ્રોનને શોધવા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમ (એડીએસ) સાથે ફીટ કરાયેલા વાહનો ખરીદવાનો પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વિચારણા […]

સાવધાન! જો તમારો પાસવર્ડ પણ આ યાદીમાં સામેલ હોય, તો જલ્દીથી બદલો, નહીંતો નુકસાન થઈ શકે છે, આ છે દુનિયાના ટોપ ટેન પાસવર્ડ

NordPass અનુસાર, ભારતમાં 3.5 લાખ લોકો તેમના પાસવર્ડમાં ‘પાસવર્ડ’ શબ્દનો ઉપયોગ કરે છે. તે જ સમયે, 75 હજારથી વધુ ભારતીયો પોતાનો પાસવર્ડ ‘બિગબાસ્કેટ’ તરીકે રાખે છે. આ પાસવર્ડ્સમાં ન તો કોઈ સંખ્યા છે કે ન તો કોઈ વિશેષ અક્ષર કે ચિહ્ન! હવે જણાવો કે આ કઈ રીતે ક્સુરક્ષિત પાસવર્ડ કહેવાય?! દર વર્ષે સાયબર સિક્યુરિટી કંપનીઓ […]

ઉત્તરાખંડમાં મહિલા કર્મચારીઓની સુરક્ષા વધુ સુદ્રઢ બનાવાશે

લખનૌઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તમામ વિભાગોને સરકારી-બિનસરકારી સંસ્થાઓમાં કામ કરતી મહિલા કર્મચારીઓની સુરક્ષા મુદ્દે તેમની નોંધણી કરવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ પોલીસ હેલ્પ ડેસ્ક અને હેલ્પલાઈન નંબરોને વધુમાં વધુ લોકો સુધી ફેલાવવાનો નિર્દેશ કર્યો છે. મહિલા સુરક્ષાને લઈને સચિવાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહિલાઓને રોજગાર અને સ્વરોજગાર […]

અલકાયદાની ધમકી બાદ ગુજરાતના દ્વારકા મંદિરમાં સુરક્ષા વધારી દેવામાં આવી

 ગુજરાત સરકારે મંદિરની સુરક્ષા વધારવાનો કર્યો નિર્ણય મંદિરમાં થ્રી લેયર સિક્યુરિટી કરવામાં આવી દરેક હિલચાલ પર ઝીણવટભરી નજર રખાશે    રાજકોટ:અલ કાયદાના નેતાની ધમકી અને IBના ઈનપુટ બાદ ગુજરાત સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે અને દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.હવે અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે અને દરેક હિલચાલ પર ઝીણવટભરી નજર રાખવામાં […]

અમદાવાદઃ રથયાત્રામાં 3 હજારથી વધારે પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત રહશે, ડ્રોન મારફતે નજર રખાશે

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં અષાઢી બીજના દિવસે નીકળતી પરંપરાગત રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિર અને રથયાત્રાના રૂટ ઉપર 3 હજારથી વધારે પોલીસ તૈનાત રહેશે. આ ઉપરાંત ડ્રોન મારફતે રથયાત્રા ઉપર નજર રાખવામાં આવશે. રથયાત્રામાં લગભગ એક હજારથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code