1. Home
  2. Tag "Self-reliant India"

વૈશ્વિક વેપારમાં ભારતનો દબદબો: ચીન સાથે દ્વિપક્ષીય વેપાર 155 અબજ ડોલરની રેકોર્ડ સપાટીએ

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: ભારત અત્યારે વૈશ્વિક વેપારના કેન્દ્રમાં છે. એક તરફ અમેરિકા સાથે લાંબા સમયથી ચાલી રહેલા ટ્રેડ વિવાદનો અંત આવ્યો છે અને ટેરિફ ઘટીને 18 ટકાથયો છે, તો બીજી તરફ ચીન સાથેના વેપાર સંબંધોમાં પણ નવો પ્રાણ ફૂંકાયો છે. વર્ષ 2025માં ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 155.6 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2026ના બજેટને ‘ઐતિહાસિક’ ગણાવ્યું

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ 2026 ને “ઐતિહાસિક” ગણાવ્યું, જે મહિલા સશક્તિકરણ અને યુવા વિચારસરણીની શક્તિશાળી ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તેમણે નવમી વખત બજેટ રજૂ કરવા બદલ નાણામંત્રી નિર્મલા સીતારમણની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત અને ભારત-EU FTA ના ફાયદાઓ પર ભાર મૂક્યો, તેને “અપાર તકોનો રાજમાર્ગ” ગણાવ્યો. તેમણે માળખાગત સુવિધાઓ, જળમાર્ગો, […]

ભારતઃ વર્ષ 2025માં મોબાઈલ ફોનનું ઉત્પાદન મૂલ્યું 5.45 લાખ કરોડ થયું

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: ભારતમાં ઉત્પાદન વધારવા અને રોજગારીની નવી નવી તકો ઉભી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી યોજના હેઠળ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યાં છે. દરમિયાન મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ ભારતમાં મોબાઈલ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થયો છે. એટલું જ નહીં ભારતમાં […]

સુરતમાં દિશા ફાઉન્ડેશન દ્વારા ‘પબ્લિક લીડરશિપ કેમ્પ PLC 4.0’ નું આયોજન

[અલકેશ પટેલ] સુરત, 2 જાન્યુઆરી, 2026 – Public Leadership Camp PLC સુરતસ્થિત દિશા ફાઉન્ડેશન દ્વારા 2 થી 4 જાન્યુઆરી દરમિયાન ‘પબ્લિક લીડરશિપ કેમ્પ PLC 4.0’ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસનો આ કેમ્પ મિલેનિયમ સ્કૂલ, સુરત ખાતે આજથી, 2 જાન્યુઆરીથી શરૂ થયો છે. તેનો ઉદ્દેશ્ય યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, નાગરિક જવાબદારી અને રાષ્ટ્ર નિર્માણની […]

આત્મનિર્ભર ભારતઃ દેશમાં 30 કરોડ મોબાઈલ ફોનનું થઈ રહ્યું છે ઉત્પાદન

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, અમે વિશ્વમાં મોબાઈલ ફોનના બીજા સૌથી મોટા ઉત્પાદક બની ગયા છીએ. આજે ભારતમાં 30 કરોડ મોબાઈલ ફોનનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દેશમાં ટેલિકોમ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની સ્થાપના કરી રહી છે. આ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણમાં ઝડપથી વધારો થવાની ધારણા છે. કેન્દ્રીય […]

આત્મનિર્ભર ભારત: વિશ્વની પાંચ સૌથી મોટી કોલસાની ખાણોમાંથી બે હવે ભારતમાં

નવી દિલ્હીઃ છત્તીસગઢ સ્થિત કોલ ઇન્ડિયાની પેટાકંપની સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (એસઇસીએલ) ગેવરા અને કુસુન્દા કોલસા ખાણોએ WorldAtlas.com દ્વારા બહાર પાડવામાં આવેલી વિશ્વની 10 સૌથી મોટી કોલસા ખાણોની યાદીમાં બીજું અને ચોથું સ્થાન મેળવ્યું છે. છત્તિસગઢ રાજ્યના કોરબા જિલ્લામાં આવેલી આ બે ખાણોમાં દર વર્ષે 100 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન થાય છે, જે ભારતના કુલ કોલસાના ઉત્પાદનમાં […]

આત્મનિર્ભર ભારતઃ કોલસાનું ઉત્પાદન 96.60 મિલિયન ટન પર પહોંચ્યું

નવી દિલ્હીઃ કોલસા ક્ષેત્રે ફેબ્રુઆરી 2024 દરમિયાન આઠ મોટા ઉદ્યોગોમાં સૌથી વધુ 11.6 ટકા વૃદ્ધિ નોંધાવી છે. નોંધનીય છે કે કોલસા ઉદ્યોગ છેલ્લા 8 મહિનામાં સતત બે આંકડામાં વૃદ્ધિનો અનુભવ કરી રહ્યો છે. તેણે છેલ્લા બે નાણાકીય વર્ષોમાં આઠ મુખ્ય ઉદ્યોગોની એકંદર વૃદ્ધિને સતત પાછળ રાખી છે. કોલસા મંત્રાલયે સોમવારે જારી કરેલા એક નિવેદનમાં માહિતી […]

આત્મનિર્ભર ભારતઃ છત્તીસગઢમાં વેસ્ટ મેનેજમેન્ટ મામલે સ્વ-સહાય જૂથોની મહિલાઓએ દુનિયાને બતાવ્યો નવો રસ્તો

નવી દિલ્હીઃ વેસ્ટ મેનેજમેન્ટ એ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરના શહેરોમાં એક મોટો પડકાર છે. એવું કહેવાય છે કે પડકારો પણ મુશ્કેલીઓનો સામનો કરવાનો માર્ગ સૂચવે છે. છત્તીસગઢના અંબિકાપુર શહેરે આવું જ ઉદાહરણ રજૂ કર્યું છે, જેણે કચરાના વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓને ‘દીદી’નો દરજ્જો આપીને મટિરિયલ રિકવરી ફેસિલિટી (MRF) કેન્દ્રોમાં રોજગારની […]

આત્મ નિર્ભર ભારત તરફ સરકારનું વધુ એક પગલુ – 27 હજાર કરોડના મિસાઈલ જહાજો અને શસ્ત્રો ખરીદવાસ્વદેશી કંપનીઓ સાથે થયો કરાર

આત્મ નિર્ભર ભારત તરફ સરકાર એક દકમ આગળ 27 હજાર કરોડના મિસાઈલ જહાજો અને શસ્ત્રો ખરીદશે સરકાર આ માટે સ્ખવદેશી કંપની સાથે કર્યો કરાર દિલ્હીઃ- દેશની સરકાર સતત આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા સ્વદેશી કંપનીઓ સાથે કરાક કરી રહી છે આજ શ્રેણીમાં હવે દેશની સેનાને અનેક સુવિધાઓથી વધુ સજ્જ બનાવવા સરકારે વિદેશી કંપનીઓ સાથે સોદો કર્યો […]

આત્મનિર્ભર ભારતઃ પાદરાની સ્કૂલના આચાર્યના કોઠાસુઝથી આજે શાળા સંકુલમાં હરિયાળું આંબાવાડિયું ઉભુ થયું

અમદાવાદઃ પાદરા તાલુકાની એક ઉત્તર બુનિયાદી શાળાના આચાર્યએ કરેલા જતન અને સિંચનના પરિણામે આંબાઓનું એક નાનું ઉપવન સર્જાયું છે. છેલ્લા પાંચ વર્ષની લાગલગાટ મહેનત અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમના કારણે આચાર્યએ શાળાની જમીનમાં વાવેલા આંબાઓ પૂરબહારમાં ખીલી ઉઠવાની સાથે શાળાને પગભર બનાવવા તરફ પણ લઈ જવા મક્કમ કદમ ઉઠાવ્યા છે. વડોદરા શહેરથી ત્રીસેક કિલોમીટર દૂર પાદરા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code