1. Home
  2. Tag "self-reliant"

કચ્છ પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત-આધુનિકતાના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું: મુખ્યમંત્રી

ભુજ : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયંરા(યક્ષ) ખાતે સૌથી મોટા અને મીની તરણેતર યક્ષ બૌંતેરા ક્કડભીટના ભાતીગળ મેળાનો આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત શુભારંભ કરાવ્યો હતો. 1282મી વખત યોજાઈ રહેલા આ ભવ્ય મેળાનો પ્રથમવાર મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થયો‌ છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રીબીન કાપીને લોકમેળાનો શુભારંભ કરાવ્યો‌ હતો. પ્રસંગે મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધીજીને યાદ કરીને તેમને વંદન […]

ભારતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ટેકનોલોજી અને મશીનરી ક્ષેત્રે આત્મનિર્ભર બને: કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)એ આજે ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવ 2023ની (બીજી આવૃત્તિ)નું આયોજન કર્યું હતું. ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવના ભાગ રૂપે “ટેક્ષટાઈલ ઈન્ટરએક્ટિવ મીટ”નું આયોજન કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ટેક્સટાઈલ ઈન્ટરએક્ટિવ મીટમાં કાપડ ઉદ્યોગ સાથે સંબંધિત અગ્રણી રાષ્ટ્રીય અને પ્રાદેશિક એસોસિએશનના 200થી વધુ પદાધિકારીઓ સાથે […]

Parenting Tips: આ ટિપ્સ આળસુ બાળકોને બનાવશે આત્મનિર્ભર

કેટલાક બાળકો સેલ્ફ મોટીવેટેડ હોય છે.તેમને તેમનું કામ કહેવાની જરૂર નથી.તેઓ દિવસભર એક્ટિવ રહે છે.તેઓ શાળાએથી આવ્યા પછી તેમના કપડાં અને પગરખાં યોગ્ય જગ્યાએ મૂકે છે.તેમજ તેમને તેમનું હોમવર્ક અને ઘરનાં કામકાજ કરવા માટે કહેવાની જરૂર નથી પરંતુ કેટલાક બાળકો ખૂબ આળસુ અને ઓછા પ્રેરિત હોય છે.તેમને દરેક કામ માટે ઘણું બોલવું પડે છે.ઘણી વખત […]

અદાણી ફાઉન્ડેશન દ્વારા મહિલા સ્વસહાય જૂથોને આત્મનિર્ભર બનાવાઈ

અમદાવાદઃ ગુજરાતના દહેજ નજીક લુવારા ગામની મહિલાઓએ વધારાની આવક મેળવવા પ્રસંશનીય કાર્ય કર્યુ છે. અદાણી ફાઉન્ડેશની મદદથી મહાદેવ મહિલા સખી મંડળે વધારાની આવક ઉભી કરવા કમ્પોસ્ટ ખાતર બનાવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. ગામની મહિલાઓ તેના થકી વધારાની આવક મેળવવાની સાથોસાથ અનેક લોકો માટે ઉદાહરણીય બની છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા ફેબ્રુઆરી 2020 માં લુવારા ગામની મહિલાઓને […]

ભારતને આત્મનિર્ભર બનાવતા કાર્યોને આગળ વધારવા જરૂરી: RSS ABPS

RSS અખિલ ભારતીય પ્રતિનિધિ સભા એટલે કે એબીપીએસ દ્વારા 13 તારીખની રોજ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, આ કાર્યક્રમ દરમિયાન તે તમામ મુદ્દાઓ પર ભાર મુકવામાં આવ્યો જે ભવિષ્યમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. RSS અખિલ ભારતીય પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું કે ભારત પોતાના પ્રાકૃતિક સંસાધનોના ખજાના, વિશાળ પ્રમાણમાં માનવબળ અને અવિશ્વસનીય કૌશલને લઈને કૃષિ, […]

દેશને આત્મનિર્ભર બનાવવાનો મુખ્ય આધાર ટેકનોલોજીઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બજેટ પછીના વેબિનારોની શ્રેણીમાં સાતમા વેબિનારને સંબોધન કરીને હિસ્સેદારો સાથે પરામર્શ કરવા અને સમયબદ્ધ રીતે બજેટની થીમ્સને સંપૂર્ણ રીતે અમલમાં મૂકવા પ્રોત્સાહિત કર્યા. વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સરકાર માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી એક અલગ ક્ષેત્ર નથી. અર્થતંત્રના ક્ષેત્રમાં, વિઝન ડિજિટલ અર્થતંત્ર અને ફિનટેક જેવા ક્ષેત્રો સાથે જોડાયેલું […]

ગીર સોમનાથના ગ્રામજનો બન્યાં આત્મનિર્ભરઃ સરકારની મદદ વિના નદી ઉપર બનાવ્યો બ્રિજ

સરકારમાં અનેકવાર રજૂઆત કરાઈ હતી અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ના કરાઈ ગ્રામજનોએ ફંડ એકત્ર કરીને તૈયાર કર્યો બ્રીજ અમદાવાદઃ ગીર સોમનાથના ઉમેજ ગામના ગ્રામજનો છેલ્લા કેટલાક સમયથી રાવલ નદી ઉપર બ્રિજ બનાવવાની માંગણી કરવામાં આવતી હતી. તેમ છતા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નહીં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. અંતે ગ્રામજનોએ આત્મનિર્ભર બનીને સરકારની મદદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code